________________
પત્ર લેખકે મધ્યકાલીન પરંપરાનુસાર ગુરુ ગુણગાવાનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે –
महीतल करुं मसि तणुं, तो तुम्ह गुण लिख्या न जाय । गयणंण कागद करुं लेखण कहुं वनराजी ।
भावा गुरुना गुपीने सेम थाय छे अवगुण ओक न सांभरई.
દુહા અને શ્લોક રચના દ્વારા ગુરુપ્રેમનો ઉલ્લેખ થયો છે. ગુરુ મહિમા અપરંપાર છે. નમૂનારૂપે નીચે જણાવેલી માહિતી પ્રગટ કરવામાં આવી છે.
वीसार्या नवि वीहारे, समर्या चित्त न माय ते सुहगुरा किम वीसरे, जे विण धडी न जाय. यथा स्मरन्ति गोवत्यं, चक्रवाकि दिवाकरम् । सती स्मरन्ति भर्ताई, तथाऽहं तव दर्शनम् ॥
ગુરુ ગુણ ગાવાની પત્ર લેખકની શૈલીમાં વિવિધતા જોવા મળે छ. म प अहो ! माश्चर्य।२४ २०४थी गुरु महिमानो संह माप्यो छे.
जिम-तिम अध्ययन प्रयोगथी. मामानी २माणा દર્શાવીને ગુરુ મહિમા ગાવામાં આવ્યો છે.
जिम देवतामांहि इन्द्र, तारामांहि चंद्र, गिरमांहि मेरु, वाजींचमांहि भेर, सूत्रमांहि श्री कल्पसूत्र, मंत्रमांहि नवकार, सुखमांहि संतोष पर्वमांहि पर्युषणापर्व, हस्तिमांहि अरावण, रत्नमांहि चिंतामणि, जिमगच्छमांहि तपागच्छ, ते मांहि श्रीश्रीश्रीपूज्यश्री गुणें करी सुशोभित । मने गु! छे.
२४०
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org