SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ વિરહની અભિવ્યક્તિ કરી છે. કર્મવાદની વિચારધારાને અંતે રાજુલા નેમજી પાસે આવીને સંયમ સ્વીકારી આરાધના દ્વારા મોક્ષગમન કરે છે. તે પ્રસંગથી કાવ્યપૂર્ણ થાય છે. કવિના શબ્દો છે - ઈમ કરતાં રાજુલ આવીયાં, મોરા હાલાજી. શ્રી નેમિશ્વરની પાસ, હાથ ન ઝાલ્યોજી, રૂપચંદ રંગે મળ્યા મારા વ્હાલાજી.. રાજુલ લીધો સંયમ ભાર, હાથ ન ઝાલ્યોજી. | ૭ | આજ્ઞા લઈ રાજુલ એકલી સાહેલડીયાં ગિરનાર ઉપર ગુફા માંહે જિનગુણ વેલડીયાં. વાટે જાતે વર્ષો થયો, સાહેલડીયાં. ભીંજાણા રાજુલનાં ચીર, જિનગુણ વેલડીયાં // ૧ // કવિએ રહનેમિના ભોગસુખની માહિતી દર્શાવી છે રાજુલના શબ્દો છે - સંયમરત્નને હારીયાં, સાહેલડીયાં. વળી કીધી વ્રતની ઘાત, જિનગુણ વેલડીયાં. રહનેમિ તવ બોલીયાં, સાહેલડીયાં માતા રાજિમતી ઉગાર, જિનગુણ વેલડીયાં // ૭ | પિયુ પહેલાં મુગતે ગયાં સાહેલડીધાં. રાજિમતી તેણીવાર, જિનગુણ વેલડીયાં. રૂપચંદ રંગે મળ્યા, સાહેલડીયાં. પ્રભુ ઉતારો ભવપાર, જિનગુણ વેલડીયાં | ૮ | “મધુરેણ સમાપયે”નાં ન્યાયે પરંપરાગત રીતે રાજુલની મુક્તિનો ઉલ્લેખ કરીને નવ-રસોની રચના પૂર્ણ થાય છે. ૧૦૨ જ્ઞાનતીર્થની યાત્રા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005519
Book TitleGyan Tirthni Yatra
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy