SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫૨ ] નિર્વાણમા નું રહસ્ય नवनोकषायवर्ग मिथ्यात्वं त्यज भावशुद्धया । चैत्यप्रवचनगुरुणां कुरु भवित जिनाज्ञया ।। હે ભવ્ય ! તુ હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરૂષવેદ, નપુંસકવેદ એ નવ નાકષાય તથા મિથ્યાત્વને તજીને જિનઆજ્ઞા અનુસાર ચૈત્ય, પ્રવચન અને શ્રીગુરુની શુદ્ધ ભાવથી ભક્તિ કર. आत्मा चारित्रवान् दर्शनज्ञानेन संयुतः आत्मा । सः ध्यातव्यः नित्यं ज्ञात्वा गुरुप्रसादेन ॥ આત્મા ચારિત્રવાન તથા જ્ઞાનદ્દન સહિત છે. એવા આત્માને પરમકૃપાળુ શ્રી સદ્ગુરુની કૃપાપ્રસાદી પામી જાણવા જોઇએ. જાણીને તેનુ જ નિત્ય ધ્યાન કરવુ જોઇએ. શ્રી કુંદકુંદાચાય : અષ્ટપ્રાભૂત. ส गुरु: शुद्ध चिद्रूपस्वरुप प्रतिपादकः । लब्धो मन्ये कदाचित ं विनाऽसौ लभ्यते कथम् ॥ વિના આ મને લાગે છે કે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માનુ નિરુપણ કરનાર શ્રી સદ્ગુરુ કદી મળ્યા નથી. તે સદ્ગુરુ શુદ્ધ જ્ઞાનાત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય ? ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણુ : તત્ત્વજ્ઞાન તરાગિણી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005517
Book TitleNirvan Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1983
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy