SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્વાણમા નું રહસ્ય અહેા, સત્પુરૂષનાં વચનામૃત, મુદ્રા અને સડ્સમાગમ! પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીએ જ્યારે આ અપૂ વચના પ્રકાશ્યા ત્યારે તેમની દ્વિવ્ય દૃષ્ટિ સન્મુખ સત્પુરૂષનાં વચનેાની અપૂર્વતા કેવી લાગી હશે, વચનેાનું પૂર્વાપર અવ રોધપણું', એકાંત હિતકરતા અને ઉપયોગિતા કેવાં પ્રતીતરૂપ થયાં હશે, શુદ્ધાત્માના પવિત્ર પ્રદેશેાને સ્પર્શીને નીકળેલી, નિમ ળ સરિતાના નિળ પ્રવાહની જેમ પ્રવતી નિ`ળ વાણીનું માહાત્મ્ય કેવુ' જણાયુ હશે, એ આદિ પ્રકારે સર્વા શે જણાવવા પૂરતા શબ્દો ન જણાવાથી માત્ર તે સવ ગૂઢ ભાવા એક માત્ર “ અહા’” શબ્દમાં સમાવી દીધા તે વેળાએ તેમના આત્મામાં કેવી પ્રસન્નતા થઇ હશે! તેમના આત્માનાં ઠેઠ ઊંડાણમાં જતી વચનની અપૂર્વતારૂપ ચિત્તવૃત્તિ કેવી લય પામી હશે તે વિચારતાં અને આ લખતાં આત્માને અતિ પ્રેમભક્તિભાવપૂર્ણાંકની પ્રસન્નતા થાય છે અને તે શબ્દોને પ્રકાશનાર પ્રત્યે અહેાભાવ, બહુમાન સહજ ઉપસી આવે છે. આ અપૂર્વ વચના જોવા, સાંભળવા, વિચારવા અને મનન કરવા મળ્યાં તેથી ધન્યતા અનુભવાય છે. [ ૧૨૪ ] ઉપરનાં વચનાને આશ્ચર્ય ચિન્હથી અલંકૃત કરી સત્પુરૂષનુ’ માહાત્મ્ય, તેમનાં ઉપકારી વચનેાના આશયને મહિમા, તેમની પવિત્ર વીતરાગ મુખમુદ્રાના દનના પ્રભાવ અને સત્તમાગમના અચિંત્ય લાભ આશ્ચય કારક છે એમ અનુભવથી જણાવ્યું. આ વચના એ તેમના અનુભવના નિચેાડ છે; આત્મજ્ઞાનથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005517
Book TitleNirvan Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1983
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy