________________
ચારિત્રના ઓજળો આકર્ષક પંજ..
પરં બ્રહ્મનું અતૂટ સંધિસ્થળ... નિર્મલ વાત્સલ્યનું ગાઠાસરોવ૨... સાયન્વાને સાક્ષાત્ કતું હોકાંજી.. પરગવાનું પ્રેમલ પ્રતિનિધિત્વ... ઔદાર્ય અને ગાંભીર્યનું મહાતીર્થ. શાસા સમર્પિતતાજું પ્રકૃષ્ટ પ્રેરક બળ...
અસંગતાનું અસીમ આકાશ. સાત્વિકતાની અમૂલ્ય ૨૦૧ખાણ..
શાસ્ત્રાણાનું રહસ્યોગot. ઉપકારોની અવિરત વહેતી ગંગોત્રી... સમસ્ત કચ્છ-વાગડનો હૃદયઘબકાર...
પરમ પૂજય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય કઠલકસૂરીશ્વરજી મ. સા.
આપનું સદ્ગુણ સંકીર્તન તો અમે શું કરીએ?,
બાહુબળ મહાસાગર કેમ કરી તરીએ?, બસ, અહોભાવથી આપના ચરણ-સ્પર્શ કરીએ, મળી જાય એકાદ ગુણ આપનો એ જ ભાવના ધરીએ'.
આપશ્રીના પુનિત ચરણે અનંતશઃ વંદના સહ, આ નાનકડી જ્ઞાનાંજલિનું સમર્પણ..
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org