________________
6
ભૂમિકા
કત
ગુર્જરભાષામાં રચાયેલ “મંગલકલશ ચરિત્ર' વિષયક કૃતિઓ
રચના સંવત્ આદિ પદ *(૧) ધનરાજજી
૧૪૮૦ પરમગુરૂ આદિ જિણ નમવિ. (પ્રાપ્તિ સ્થાન – અભય જૈન ગ્રંથાલય સંગ્રહ – બિકાનેર) (૨) મંગલધર્મજી
૧૫૨૫ આદિ જિણવર આદિ જિણવર સુખ (૩) જિનરત્નસૂરિજીના શિષ્ય ૧૫૩૨ ગોયમ ગણહર પાય નમી. (૪) સર્વાનંદસૂરિજી ૧૫૪૯ (પૂર્વે) સયલ મંગલ સયલ મંગલ મુલુ મુણિ૦ *(૫) વિદ્યારત્નજી
૧પ૭૩ શ્રી જીરાઉલિ જિન જપુ. (પ્રાપ્તિસ્થાન - બૃહદ્ જ્ઞાન ભંડાર - બિકાનેર) (૬) ઉપાધ્યાય કનકસોમજી ૧૬૪૯ સાસણદેવી સામિણી એ. (૩) ગુણનંદનજી
૧૬૬૫ પઢમ જિસેસર પણમીયઈ. (૮) પ્રેમમુનિ
૧૬૯૨ સ્વસ્તિ શ્રી સીમંધરાઈ (૯) જીવણજી
૧૭૦૮ પણમવિ સીમંધર પ્રમુખ (૧૦) જિનહર્ષજી
૧૭૧૪ પાસ જિસેસર પયકમલ (૧૧) લક્ષ્મીજી
૨૭૨૯ પ્રહ ઉઠી નિત પ્રણમીયે *(૧૨) મેઘવિજયજી
૧૭૨૩ (પ્રાપ્તિ સ્થાન - કવિની સ્વલિખિત પ્રત જયચંદ્રજીનો ભંડાર વીકાનેર/બિકાનેર) (૧૩) વિબુધવિજયજી ૧૭૩૨ શ્રી જિન-પય પ્રણમી સદા, *(૧૪) ઉદયવિજયજી ૧૭૩પ (આસપાસ)
(પ્રાપ્તિસ્થાન (૧) રત્ન ભ. (૨) ડેલા. ભ.- અમદાવાદ) (૧૫) દીપ્તિવિજયજી ૧૭૪૯ પ્રણમુ સરસ્વતી સ્વામિનીટ *(૧૬) રત્નવિમલજી
૧૮૩૨ અંત – સુણજો સંબંધ સવાઈજી (પ્રાપ્તિ સ્થાન – પ્ર. કા. ભ. - વડોદરા, વર્તમાનમાં તે ભંડારમાં આ પ્રત નથી.) (૧૭) રૂપવિજયજી
૧૮૮૫ પરમ પંચ પરમેષ્ઠીને૦
૧. આ કૃતિસૂચિ જૈન ગૂર્જર કવિઓના આધારે આપી છે. તેમાં બે કૃતિનો ઉલ્લેખ નથી. તે પૈકીની ક્રમાંક (૧૧)મી કૃતિ કોના
જ્ઞાનભંડાર અને (૧૭)મી કૃતિ બી.એલ. ઈન્સ્ટીટ્યુટમાંથી પ્રાપ્ત થઈ છે.
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org