________________
* ભૂમિકા
તેના ચતુર્થ સર્ગમાં શ્લોક ૧૨ થી ૨૫૩ સુધી આ કથા ગૂંથાયેલી છે. તેમાં શ્રી મુનિસુવ્રત સ્વામી પરમાત્મા કેવળજ્ઞાન પામ્યા પછીની પ્રથમ દેશનામાં દાનધર્મનો મહિમા દર્શાવતા પ્રસ્તુત કથા કહે છે.
(૪) પૂર્ણિમા ગચ્છીય ચંદ્રસૂરિજી > દેવસૂરિજી > તિલકપ્રભસૂરિજી > વીરપ્રભસૂરિજીના શિષ્ય અજિતપ્રભસૂરિજીએ વિ.સં. ૧૩૦૭માં રચેલ શ્રી શાન્તિનાથ ચરિત્ર (૬ સર્ગ, ૪૮૯૦ શ્લોક)ના પ્રથમ સર્ગમાં શ્લોક ૧૬૬થી ૩૦૪ સુધી આ કથા વર્ણવાઈ છે. જે વિમલબોધ નામના આચાર્ય ભગવંત શ્રીષેણરાજા (શાંતિનાથ પરમાત્માનો પ્રથમભવ)ને ધર્મ આરાધનાનું ફળ દર્શાવતાં કહે છે.
(૫) બૃહદ્ ગચ્છીય મુનિચંદ્રસૂરિજી > દેવસૂરિજી > ભદ્રેશ્વરસૂરિજી > અભયદેવસૂરિજી > મદનચંદ્રસૂરિજી ના શિષ્ય મુનિદેવસૂરિજીએ વિ. સં. ૧૩૨૨માં શાંતિનાથ ચરિત્ર (સર્ગ-૭, ગ્રંથાગ્ર-૪૮૫૫) રચ્યું છે. તેના પ્રથમ સર્ગમાં શ્લોક ૧૩૬ થી ૩૩૫ માં પ્રસ્તુત કથા છે. જે પુંડરિકીણી નગરીમાં વિચરતા અમિતયશ તીર્થંકરની દેશના રૂપે છે.
(૬) બૃહદ્ગચ્છીય મુનિચંદ્રસૂરિજી > દેવસૂરિજી > ભદ્રેશ્વરસૂરિજી વિયેન્દુ (ચંદ્ર)સૂરિજી> માનભદ્રસૂરિજી ગુણભદ્રસૂરિજીના શિષ્ય મુનિભદ્રસૂરિજીએ વિ. સં. ૧૪૧૦માં શાંતિનાથ ચરિત્ર મહાકાવ્ય (સર્ગ-૧૯, ગ્રંથાગ્ર-૬૨૭૨) ની “રચના કરી છે. તેના ત્રીજા સર્ગનાં ૪૩ થી ૧૫૦ અને ચતુર્થ સર્ગના ૧ થી ૨૦૭ પદ્યમાં પ્રસ્તુત કથાનક ગૂંથાયેલું છે. જેની કથા સંયોજના ઉક્ત શાંતિનાથ ચરિત્રોની સમાન જ છે.
(૭) રાજગચ્છીય શ્રી શીલભદ્રસૂરિજીની પાટે આવેલા શ્રી ધર્મઘોષસૂરિજીથી શરૂ થયેલ ધર્મઘોષ ગચ્છના શ્રી મહિચંદ્રસૂરિજીના શિષ્ય શ્રી રાજવલ્લભ ઉપાધ્યાયે વિ.સં. ૧૫૨૪માં ચિત્રસેન-પદ્માવતી ચરિત્રની રચના કરી છે. જે પડાવશ્યકવૃત્તિના વાર્તિકમાંની શીલતરંગિણી નામની વાર્તા પરથી રચાઈ છે. ૧૨૧૫ શ્લોક પ્રમાણ આ ચરિત્રમાં શ્લોક ૨૬૮થી ૪૯૯ સુધી મંગલકલશકથા રજૂ થઈ છે. જે વીરસેન રાજાને કહેવાયેલી ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી પરમાત્માની દેશના રૂપે છે.
૧. કથાની આદિઃ ગૌવ ગમ્યુલીપચ, મુરશ્ચરી મુઉન ઉનના કવન્તી નામ નારી, નયન્તી :પુશિયા II अंत : अशनमखिलं खाद्यं स्वाद्यं भवेदथ पानकं, यतिजनहितं वस्त्रं पात्रं सकम्बलप्रोञ्छनम् ।
वसतिफलक प्रख्यं मुख्यं चरित्रविवर्धन,निजकमनसः प्रीत्याधायि प्रदेयमुपासकैः ।। કથાની આદિ: હરિન્ય કપુર જિસિંહ નહીત: સોમન્ના વતના ઇનાશ એમૂત્ II अंत : ततश्च्युतौ मनुष्यत्वं प्राप्यानिमिषतां पुनः। एवं भवे तृतीये तौ प्रापतुः पदमव्ययम् ।। પ્રદ્યુમ્નસૂરિજી દ્વારા સંશોધિત (સં. ૧૩૨૨) આ ચરિત્ર દેવચંદ્રસૂરિજી કૃત સંતિના ચરિયના આધારે રચાયું છે. આથી પ્રત્યેક સર્ગને અંતે દેવચંદ્રસૂરિજીની સ્તુતિ કરેલી છે. કથાની આદિઃ પૂર્વ સુવિચ, Mશિરે શતના: અવન્તિવર્ધન નામ, તેબ્લેજો ભરતgિ II
त : राज्ये निवेश्य तनयं, सनयं भूपतिस्तत: । समं त्रैलोक्यसुन्दर्या, प्रव्रज्य स्वर्गभागभूत् ।। આની રચના મુનિદેવસૂરિજીના શાંતિનાથચરિત્રને આધારે થઈ હોવા છતાં ભાષા પ્રૌઢી, પદલાલિત્ય, વર્ણન રસિકતા, અલંકારોની ગૂંથણી વગેરેના કારણે આ ચરિત્રમાં આગવી મૌલિકતા ઉભી થઈ છે. કથાની આદિ: સંજ્ઞરે પ્રથમ તીર્થરચ તચ, પૂરા: શત કરતશ્મિરણા: નરેન્દ્રા:
ज्ञानत्रयावगतविश्वविशेषकृत्य:, संसारिकव्यवहृतिं समदीदृशद्यः ।। અંતઃ- તપત્તિ તસ્વાસ સુલતપનિ, નિર જ્વવ વાવિહત્ય પૃથ્વી મુનિસ્તાન, અનકમુરરીવર II ૭. રાજવલભજીએ થોડા શાબ્દિક ફેરફારો કરીને સંપૂર્ણ કથા અજિતપ્રભસૂરિજીની જ લીધેલી છે. For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International