________________
શ્રી મંગલકલશ રાસમાલા
125
વિદ્યાર્થી રૈલોક્યસુંદરીનો પતિ? અસંભવ!" આપને મારી સાથે આવવાનું છે' વ્યંગમાં રૈલોક્યસુંદરીને એણે સંભળાવી દીધું, ક્યાં?' જો આ છાત્ર જ તમારો પતિ હોય તો
ચંપાપુરીના રાજકુમાર જ્યાં ઊતર્યા છે હવે તમારે એને અહીં જ રાખી લેવો જોઈએ. ત્યાં
પણ શું કામ?” સિંહ સામંતના શબ્દોચ્ચારણમાં રહેલ
‘રાજકુમારનું ભાવભર્યું આમંત્રણ છે લંગને ન સમજી શકે એ હદે નૈલોક્યસુંદરી
શ્રેષ્ઠી વિચારમાં પડી ગયા. “મને એ ભોટ નહોતી. એણે સિંહ સામંતને એટલું જ
ચંપાપુરીના રાજકુમારનું આમંત્રણ? શેના માટે? કહ્યું કે “જો તમારા મનમાં એ અંગે સંશય હોય
મારે તો એની સાથે કોઈ ઓળખાણ પણ નથી. તો તમે એક કામ કરો.”
મારે તો ક્યારેય મળવાનું પણ બન્યું નથી અને “શું?'
છતાં મને એના તરફથી આમંત્રણ? કશું ય મંગલકલશના ઘરે તમે જઈ આવો. સમજાતું નથી. ખેર, જઈ આવવા દે મને ત્યાં. પિતાજીએ ભેટમાં આપેલ સંખ્યાબંધ ચીજો જે હશે એ સમજાઈ જશે.” એના ઘરે તમને જોવા મળે તો માનજો કે આ
ધનદત્ત પહોંચ્યો ત્રૈલોક્યસુંદરીના છાત્ર જ મારો પતિ છે' આટલું બોલતાં બોલતાં આવાસે. ત્યાં એણે જોયો પોતાના પુત્ર સૈલોક્યસુંદરી ગળગળી બની ગઈ.
મંગલકલશને. રૈલોક્યસુંદરીના શબ્દોમાં રહેલ
તું અહીંયાં?” સચ્ચાઈનો રણકો સાંભળીને સિંહ સામંતના
હા” મનમાં રહેલ નાનકડો પણ સંશય દૂર થઈ ગયો.
પણ કારણ કાંઈ?” મને માફ કરો’
અને મંગલકલશ કોઈ જવાબ આપે તમને માફ તો કરી જ દીધા છે પણ હવે એ પહેલાં સિંહ સામતે અથથી માંડીને ઇતિ એક કામ કરો’
સુધીની બધી જ વાતો ધનદત્તની સમક્ષ રજૂ “શું?”
કરી દીધી. ધનદત્તના આશ્ચર્યનો પાર ન રહ્યો. “મારા શ્વસુરને અત્રે લઈ આવો’ જેને હું ચંપાપુરીનો રાજકુમાર માની રહ્યો છું એ “પછી?”
બીજું કોઈ નથી પણ મારી પુત્રવધૂ છે? કમાલ! ‘પછી હું શું કરું છું, એ તમે પોતે જ જોઈ કમાલ! હું તો ધન્ય બની ગયો.” લેજો’
અને પુરુષવેશનો ત્યાગ કરીને અને ગૈલોક્યસુંદરીના આદેશથી સિંહ દૈલોક્યસુંદરી સ્ત્રીવેશ પરિધાન કરીને જ્યારે સામંત પહોંચી ગયો મંગલકલશના પિતાજીને ત્યાં. ધનદત્તની નજીક આવી અને આશીર્વાદ લેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org