________________
શ્રી મંગલકલશ રાસમાળા જ
119
જરૂર’
ગોઠવી આપીશ પણ થોડીક રાહ જોવી સુરસુંદર રડી પડ્યો, એ ભલે પ્રજાજનોનો પડશે”
રાજા હતો પણ ત્રૈલોક્યસુંદરીનો તો બાપ જ જોઈશ”
હતો ને? એક બાપ પાસે જે વાત્સલ્યસભર અને
હૈયું હોવું જોઈએ એ વાત્સલ્યસભર હૈયાનો એ એક દિવસ રાજવી સુરસુંદર પાસે અલક- માલિક હતો. રૈલોક્યસુંદરી માટે એના હૈયામાં મલકની વાતો કરી રહેલા સિંહ સામતે રાજવીની અપાર વાત્સલ્ય હતું. એ સાસરેથી પાછી આવી પ્રસન્નતા જોઈને વાત મૂકી દીધી.
ત્યારથી માંડીને આજ સુધી એણે એની સાથે રાજ! એક વાત કરું?'
વાત નહોતી કરી એ તો ઠીક, એનું મોઢું પણ જરૂર'
જોયું નહોતું. આ બધું એને યાદ આવી ગયું અને “મેં સાંભળ્યું છે કે આપની પુત્રી એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. સૈલોક્યસુંદરી શ્વસુરગૃહેથી પાછી આવી ગઈ સિંહ! એક વાત કરું?' છે. વાત સાચી?” હા”
મને એમ લાગે છે કે વૈલોક્યસુંદરીએ આપે એને ક્યારેય શાંતિથી સાંભળી પૂર્વના કો'ક ભવમાં કો'કના પર આળ મૂકવાનું ખરી?”
જાલિમ પાપ કર્યું હશે. અને એ પાપ એવું છે
કે જે ઉદયમાં આવે છે ત્યારે આત્માની હાલત તો આપ એક કામ ન કરી શકો? એને બગાડીને જ રહે છે. આદર ભલે ન આપો પણ સાવ એકાકી તરીકે અત્યારે એના પર જે વીતી રહી છે એની જીવન વીતાવી રહેલ એને એક વાર થોડોક પાછળ મને તો એ પાપ જ જવાબદાર લાગે સમય તો આપો! “છોરુ-કછોરુ થાય પણ છે. પાપના એ ઉદયમાં એ પોતે તો દુઃખી થઈ માવતર કમાવતર ન થાય' એ ઉક્તિ તો આપના જ રહી છે પરંતુ અમારા સમસ્ત પરિવાર માટે
ખ્યાલમાં હશે જ ને? તો પછી આપના પ્રેમથી પણ એનો પાપનો ઉદય ત્રાસદાયક પુરવાર થઈ પણ આપે એને શા માટે સર્વથા વંચિત કરી રહ્યો છે. આમ છતાં તારો જ્યારે આગ્રહ જ છે દીધી છે? આપ તો અનેક લોકોને મળતા રહીને કે મારે એને એક વાર થોડોક સમય તો આપવો આપનો દિવસ આસાનીથી પસાર કરી શકો છો. જ જોઈએ તો તું અત્યારે જ એને અત્રે બોલાવી સૈલોક્યસુંદરીએ જો કોઈને ય મળવાનું જ ન લાવ. તારી સમક્ષ જ હું એની સાથે વાત કરી હોય તો સમય એને પસાર કરવાનો કેવી રીતે? લઉં.”
- સિંહ સામંતના આનંદનો પાર ન રહ્યો. સિંહ સામંતની વાત સાંભળતાં જ પળનો ય વિલંબ કર્યા વિના એ પહોંચી ગયો
અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org