SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મંગલકલશ રાસમાળા જ 101 કોઈ નિરામય અને રૂપવાન યુવાનને ક્યાંયથી જ છે ત્યારે મારે એને સાર્થક કરવી જ રહી. પણ લાવીને મારી પાસે હાજર કરો.” કુળદેવી ઉજ્જયિનીમાં આવી. સવારના કોઈ કારણ?.. પહોરમાં પુષ્પો લેવા બગીચા તરફ જઈ રહેલ હા!..” મંગલકલશને એણે જોયો. અને આકાશમાંથી “શું?...' જ એ બોલી, હું ગૈલોક્યસુંદરીનાં લગ્ન એની સાથે પુષ્પો લેવા બગીચામાં આ જે યુવક જઈ કરાવીશ અને પછી એ નૈલોક્યસુંદરી મારી રહ્યો છે એ ભાડેથી રાજકુમારીને પરણશે.” દિીકરાને અપાવી દઈશ.” આ શબ્દો સાંભળીને મંગલકલશ તો મંત્રીના આ પ્રસ્તાવને સાંભળીને કુળદેવી સ્તબ્ધ થઈ ગયો. વિચાર્યું એણે કે ઘરે જઈને સ્તબ્ધ થઈ ગઈ, આ છેતરપીંડી એક નિર્દોષ પિતાજીને આ વાત કરી દઈશ. કારણ કે આમાં કન્યા સાથે? પણ એ લાચાર હતી. વરદાનના મને તો કશું જ સમજાતું નથી. પરંતુ જ્યાં એ વચનથી બંધાઈ ચૂકી હતી. એણે મંત્રીને કહ્યું કે ઘરે પહોંચ્યો, પિતાજીને વાત કરવાનું એ ભૂલી મંત્રીશ્વર! આ નગરના દરવાજે એક જ ગયો. બીજા દિવસે બગીચા તરફ જતાં પુનઃ બાળકને હું લાવીને મૂકીશ એ બાળકને તારે એને એ જ શબ્દો સાંભળવા મળ્યા. અહીં લઈ આવવો. પછી તારે જે કરવું હોય એ ગઈ કાલે પિતાજીને વાત કરવાનું ભલે તું કરજે.” આટલું કહીને દેવી અદ્રશ્ય થઈ ગઈ. હું ભૂલી ગયો પરંતુ આજે તો ઘરે જઈને સૌ સુબુદ્ધિ તો કુળદેવીની આ વાત સાંભળીને પ્રથમ પિતાજીને આ જ વાત કરી દેવી છે.” ખુશ થઈ ગયો. પોતાના વિશ્વાસુ અશ્વરક્ષકને જ્યાં એણે આ વિચાર્યું ત્યાં અચાનક ભયંકર બોલાવીને સુબુદ્ધિએ એને સૂચના આપી દીધી કે વાવાઝોડું ફૂંકાયું. રસ્તા પરનાં વૃક્ષો ધરાશાયી તારી પાસે કોઈ રૂપવાન બાળક નગરના દરવાજે થવા લાગ્યા. ધૂળની ડમરીઓ ઊડવા લાગી. આવશે. તારે તુર્ત એને મારી પાસે લઈ આવવો” અને મંગલકલશ ખુદ જમીન પરથી ઊચકાયો, અશ્વરક્ષકે સુબુદ્ધિની આજ્ઞાનો સ્વીકાર કર્યો હવામાં ફંગોળાયો અને કંઈ વિચારે એ પહેલાં અને પોતાના સ્થાને જવા ત્યાંથી નીકળી ગયો. તો કોક અજાણી ધરતી પર એ પટકાયો. શરીર કુળદેવી સુબુદ્ધિને વચન આપીને અદ્રશ્ય એનું ધ્રૂજી રહ્યું છે, મન એનું ભયગ્રસ્ત છે, થઈ ગઈ અને પોતાના જ્ઞાનમાં એણે જોયું કે તરસથી એનું ગળું સૂકાઈ ગયું છે. નૈલોક્યસુંદરીનો ભાવિમાં હકીકતમાં ભરથાર મંગલકલશ ચિંતામાં પડ્યો, “હું છું ક્યાં? તો ઉજ્જયિની નગરીના શ્રેષ્ઠી ધનદત્તનો સુપુત્ર મારું નગર ક્યાં? ઓહ! આ તો જંગલ? હવે મંગલકલશ જ થવાનો છે.” નિયતિ જ્યારે આ માટે જવું ક્યાં? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy