SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ चउवीसय कणयकोडी, गोकुल अढे व राजगिहनगरे । सयगोभज्जा तेरस, रेवइ अडसेसकोडिओ ॥९॥ ભાવાર્થ : રાજગૃહ નગરે મહાશતક શ્રાવક હતો, રેવતી, આદિ તેને તેર સ્ત્રીયો હતો, આઠ ક્રોડ નિધાન, આઠ ક્રોડ વ્યાજે, આઠ ક્રોડ વ્યાપારે એવી રીતે તેને ચોવીશ ક્રોડ સોનામહોરો હતી. દરેકમાં દસ દસ હજાર ગાયો એવા આઠ ગોકુલો હતા. ભગવાન મહાવીર મહારાજા પધાર્યા વંદને જવું, ધર્મોપદેશે શ્રવણ, બોધ થયો શ્રાવકના બાર વ્રતો લીધા, અગ્યાર પડિમાનું વહન, આણંદ જેવું અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, રેવતીયે છ સ્ત્રીને શસ્ત્રથી અને છ સ્ત્રીને વિષથી મારી હતી કુકર્મી થઈ, મહાશતકે અણસણ કર્યું, તેમાં રેવતીની કામલાલસાનો ઉપસર્ગ, મહાશતકે ક્રોધ કરીસાતમે દિવસે લોલુપ નરકાવાસમાં ઉત્પત્તિ કહી, ભયથી રેવતી પાછી હઠી, ભગવાને ગૌતમસ્વામીને મોકલી પ્રાયશ્ચિત લેવરાવ્યું, મિચ્છામિ દુક્કડમ્ દીધો, રેવતી મરી નરકે ગઈ મહાશતક કાળધર્મ પામી સૌધર્મ દેવલોકે અરૂણવહિંસક વૈમાને ચાર પલ્યોપમના આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા. lleો. सावत्थिनयरीए, नंदणीपिअनाम सडओ जाओ । अस्सिमणिनामा भज्जा, आणंदसमो अ रिद्धिए ॥१०॥ ભાવાર્થ : શ્રાવસ્તિનગરીમાં નંદિનીપ્રિય ગાથાપતિ હતો. તેને અશ્વિની સ્ત્રી હતી. ચાર ક્રોડ નિધાને, ચાર ક્રોડ વ્યાજે, ચાર ક્રોડ વ્યાપારે, એવી રીતે બાર ક્રોડ સોનામહોરો હતી. પ્રત્યેકમાં દસ દસ હજાર ગાયો એવા ચાર ગોકુલો હતા. મહાવીર મહારાજા પધાર્યા, વંદને જવું, ધર્મોપદેશ શ્રવણ, બોધ થયો, શ્રાવકના બારવ્રત લીધા, અગ્યાર પડિમા વહન, અણસણ, દેવ ઉપસર્ગ, કાળધર્મ સૌધર્મ દેવલોકે અરૂણગ વિમાને ચાર પલ્યોપમના આયુષ્યવાળાદેવ થયા. ૧૦ના सावत्थिवत्थव्वो, लंतगपिअनाम सडओ पवरो । फग्गुणिनामकलत्ता, आणंदसमो अरिद्विए ॥११॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy