SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ આઠમે ગુણઠાણે, અશાતા આદિ છનો ત્યાગ થાય. નવમે ગુણઠાણે, પ્રથમ ત્રણ વેદ અને સંજવલનના ત્રણ કષાય મળી છ પ્રકૃતિનો ત્યાગ થાય. દસમે ગુણઠાણે,સંજવલન લોભના અણુની, અશુદ્ધ પ્રણતી જે રાગ તેનો ત્યાગ કરાય. અગ્યારમે ગુણઠાણે, મોહનીની તમામ પ્રકૃતિ સિવાય બે અથવા ચાર પ્રકૃતિનો ઉદય ટળે (ત્યાગ થાય) મોહનીય કર્મ સત્તામાં રહે છે, એ ગુણસ્થાનથી ચડતા નથી, પણ પડે છે કદાપિ આયુષ્ય પૂરું થાય તો સર્વાર્થસિદ્ધ વિમાને જાય છે. બારમે ગુણઠાણે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય-એ ત્રણ કર્મનો ત્યાગ થાય. તેરમે ગુણઠાણે, અઘાતી ચાર કર્મની બહુલતા, એટલે સત્તાએ પંચાશી પ્રકૃતિ રહી હતી તેમાંથી બોંતેરનો ત્યાગ થાય. ચૌદમે ગુણઠાણે, અઘાતિ તેર પ્રકૃતિનો ત્યાગ થવાથી, સમશ્રેણિએ, બીજા આકાશપ્રદેશને ફરસ્યા વિનાલોકાગ્રે જાય, સાદી અનંત ભાગે સિદ્ધમાં સ્થિતિ કરે. વળી પણ ૭. દર્શન મોહનો ક્ષય સાતમા ગુણસ્થાને ૩. આયુષ્યનો ક્ષય સાતમાં ગુણસ્થાને, ૩૪. પ્રકૃતિનો ક્ષય નવમાં ગુણસ્થાને, ૧. પ્રકૃતિનો ક્ષય દસમા ગુણસ્થાને, ૧૮. પ્રકૃતિનો ક્ષય બારમા ગુણસ્થાને ૭ર. (૭૩) પ્રકૃતિનો ક્ષય ચૌદ ઉપાંત્યસમયે, ૧૩. (૧૨) પ્રકૃતિનો ક્ષય ચૌદમેં અંત્યસમયે છે. ૧૪૮ (૨૭૬) ૨૭૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy