SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ નાશ થયું હતું. સર્વથા ઉપરોક્ત કાળમાં વિચ્છેદ ગયેલું હતું. ( ઉપદેશ એક્સો આઠમો) તીર્થક્ર મહારાજનો દીક્ષાતપ આ હુંડાવસર્પિણી કાળમાં ૨૪ તીર્થકર પૈકી સુમતિનાથ મહારાજાએ નિરંતર ભોજન કરતા થકા જ દીક્ષા લીધી હતી. વાસુપૂજય મહારાજાએ એક ઉપવાસ કરી દીક્ષા લીધી હતી. | તીર્થક્ર મહારાજાનો કેવળજ્ઞાન તપ વાસુપૂજ્ય મહારાજને એક ઉપવાસે કેવળજ્ઞાન થયું હતું, આદિનાથ, મલ્લિનાથ, પાર્શ્વનાથ, નેમનાથ મહારાજાઓને ત્રણ ઉપવાસને અંતે કેવળજ્ઞાન થયું હતું બાકીના ઓગણીશ તીર્થકર મહારાજાઓને બે ઉપવાસને અંતે કેવળજ્ઞાન થયું હતું. | તીર્થક્ર મહારાજાનો મોક્ષ તપ આદિનાથ ભગવાન, ચૌદ ભક્ત (૬ ઉપવાસ) કરી મોક્ષે ગયેલ છે. અજિતનાથજીથી પાર્શ્વનાથ મહારાજ સુધીના ૨૨ તીર્થકર મહારાજાઓ માસક્ષમણ કરીને મોક્ષે ગએલ છે મહાવીર સ્વામી મહારાજાએ બે ઉપવાસ કરી મોક્ષે ગએલ છે. ઈતિ પ્રવચન સારોદ્વારે (ઉપદેશ એક્સો નવમો) આયુષ્યની સ્થિતિ આયુષ્યની સ્થિતિ જઘન્ય, અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ તિર્યંચની ગર્ભસ્થિતિ વર્ષ, ૮ મનુષ્યની ગર્ભ સ્થિતિ વર્ષ ૨૪. નામ વર્ષ નામ મનુષ્યનું ૧૨૦ હાથીનું ૧૨૦ ઘોડાનું ૩૨ થી ૪૮ વાઘનું હંસનું ૧OO સિહનું ૧૦) વર્ષ ૬૪ !' ૨૬૪) ૨૬૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy