SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ગ્રહ ૧૭૬ ૩પર ૧૦૫૬ ૩૬૯૬ ૬૩૩૬ ૧૧૬૧૬ નક્ષત્રો પ૬ ૧૧૨ ૩૩૬ ૧૧૭૫ ૨૦૧૬ ૩૬૯૬ તારાકોટી ૧૩૩૯૫ ર૬૭૯ ૮૦૩૭ ૨૮૧૨૯૫ ૪૮૨૨ ૮૮૪૦૭ કોટ્ય શૂન્ય૧૫ શૂ.૧૬ શૂ.૧૬ દૂ.૧૫ રૃ.૧૬ શૂ.૧૬ અભિજિત સ્વાતિ મૂલ ભરણી સર્વથી શ્રેષ્ઠ ઋદ્ધિ ચંદ્રની તેનાથી ઉતરતી સૂર્યની તેનાથી ઉતરતી ગ્રહોની તેનાથી ઉતરતી નક્ષત્રોની તેનાથી ઉતરતી તારાની (ઉપદેશ એકાણુમો) છ આરાનું પ્રમાણ પાંચ ભારત અને પાંચ ઐરવત એટલે જંબુદ્વીપમાં એક, ઘાતકી ખંડમાં બે અને પુષ્કરાઈમાં બે એવી રીતે પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્ર જાણવા. તે ક્ષેત્રોમાં કાળની વ્યવસ્થા કરવામાં કારણરૂપ, બાર આરાનું કાળચક્ર ગણાય છે તે કાળચક્ર ઉત્સર્પિણી અને અવસર્પિણી એવા ભેદથી બે પ્રકારે છે. તેમાં અવસર્પિણી કાળના એકાંત સુષમા વિગેરે છ આરાઓ છે. તેમાં એકાંત સુષમાનામે પહેલો આરો ચાર કોટાકોટી સાગરોપમનો સુષમા નામનો બીજો આરો ત્રણ કોટાકોટી સાગરોપમનો છે. સુષમદુષમ નામનો ત્રીજો આરો બે કોટાકોટી સાગરોપમનો છે. દુષમસુષમ નામનો ચોથો આરો. બેતાળીશ હજાર વર્ષ જૂન, એક કોટાકોટી સાગરોપમનો છે. દુષમ નામનો પાંચમો આરો એકવીશ હજાર વર્ષનો છે. દુષમદુષમા નામનો છઠ્ઠો આરો એકવીશ હજાર વર્ષનો છે. આ અવસર્પિણી કાળના છ આરા કહ્યા છે. તેના અવળા ક્રમથી ઉત્સર્પિણી કાળના છ આરા પણ જાણી લેવા. ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળની એકંદર સંખ્યા વીશ કોટાકોટી (૨૩૪) ૨૩૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy