SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તે અવસરે સ્વામી કોઈના પૂર્વ ભવનું વર્ણન કરે છે. તે સાંભળી તે અત્યંત ચમત્કાર પામ્યો કે આ જરૂર સર્વજ્ઞ છે. જે માટે કહેવુ છે કેविद्यादंभः क्षणस्थायी, क्रियादंभो दिनत्रयम् । धनदंभा मासमेकं तु, स्त्रीदंभोऽयं त्रिवार्षिक : ॥१॥ | ભાવાર્થ : વિદ્યાનો દંભ ક્ષણવાર સુધી રહે છે, ક્રિયાનો દંભ ત્રણ દિવસ ટકે છે, પૈસાનો દંભ એક માસ રહે છે, સ્ત્રીનો દંભ ત્રણ વર્ષ રહે છે. ત્યારબાદ પર્ષદા ઉઠયા પછી બ્રહ્મ કહ્યું કે-“હે સ્વામિન ! સર્વજ્ઞપણું ઉત્પન્ન થાય તેવું શાસ્ત્ર મને ભણાવો.” સ્વામિએ કહ્યું કે-“જયારે દીક્ષા ગ્રહણ કરો ત્યારે સર્વજ્ઞ પણું પ્રાપ્ત થાય.” ત્યારબાદ સર્વજ્ઞપણું પ્રાપ્ત કરાવનાર શાસ્ત્ર ભણવાને માટે તે શ્રી વીરસ્વામીનો શિષ્ય થયો. અગીયાર અંગ ભણી ગયો, પણ સર્વજ્ઞપણું પ્રાપ્ત ન થયું એટલા સમયમાં જિનશાસનને વિષે શ્રદ્ધા ઉત્પન્ન થઈ, એટલો સમય પ્રભુનો દ્રવ્ય શિષ્ય હતો, હવે ભાવ શિષ્ય થયો, ફરીથી કાલાંતરે ભગવાનને પુછ્યું કે –“હું ક્યારે સર્વજ્ઞ થઈશ.” ભગવાને કહ્યું કે - कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि, अवश्यमेव भोक्तव्यं, कृतकर्म शुभाशुभम् ॥१॥ ભાવાર્થ : કલ્પકોટી સેંકડો સુધી પણ કરેલા કર્મનો નાશ થતો નથી, માટે જે શુભાશુભ કર્મો કરેલ હોય તેને અવશ્ય ભોગવવા જ પડે હવે કર્મ ક્ષય કરવા ઉદ્યમ કર્યું છતે એક જબરજસ્ત ભેંશ અર્થાત્ જમીન બહેન હોયની શું ?તેવા બળ યુક્ત એક ભેંશ આવી. અને ઊંચા ૮૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy