SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નહિ. સુખેથી કુવામાંથી નીકળ્યો અને યોગીની સાથે ચાલ્યો યોગીએ ચિંતવ્યું કે રસ લઈ મારી નાખ્યું પણ કદાચ તે પણ મને મારે તો પછી આ રસના તુંબડાનો કોણ ઉપયોગ કરશે. એવું ચિંતવી માયા કપટ કરવા લાગ્યોકેટલીક ભૂમિ ગયા પછી વિશ્વાસ ઉત્પન્ન કરી સિંહને યોગિએ હયું કે હું તને સોનાનો પુરૂષ આપીશ પરંતુ હમણાં આપણે ભોજન કરીએ. એવી રીતે એક ગામના બહાર વડના વૃક્ષ નીચે બેસી યોગીએ બે સોનામહોર આપી સિંહને ગામમાંથી ભોજન લાવવા કહ્યું વિશ્વાસ પામી રસનું તંબડુ મુકી સિંહ ગામમાં ગયો પાછળથી યોગી તુંબડાને લઈ કાગડાના પેઠે નાઠો ક્ષણમાં ભોજન લઈને આવ્યો અને યોગીને દીઠો નહિ. તેથી હણાઈ ગયો એમ કહીને મૂછને પામ્યો ચેતના આવવાથી વિચાર કરે છે કે, મોટા મોટા ધનના ઢગલા દેખાડી દઈ ક્ષણ માત્રામાં હરી લે છે કાંઈક ભોજન કરી સિંહ પછી યોગિની શોધ કરવા ચાલ્યો, અને એક પર્વત ઉપર ગયો, ત્યાં તત્કાળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલા અનેક દેવદેવી મનુષ્યોએ સેવેલા પ્રભાસ નામના મુનિમહારાજાને નમસ્કાર કરી ધર્મ શ્રવણ કરવા બેઠો. इह तुल्ले वि नमो, एगे षटपहुणो दरिद्दिणो अन्ने । धम्माधम्मफलं नाउं, भविआ ता कुणह धम्मंतु ॥१॥ ભાવાર્થ – આ મનુષ્ય લોકોને વિષે મનુષ્યપણુ જીવોને સમાન છતાં પણ એક પ્રભુ થાય છે અને અન્ય દરિદ્ર થાય છે તે ધર્મ અને અધર્મના ફળને જાણીને હે ભવ્ય લોકો તમે ધર્મને વિષે ઉદ્યમ કરો, नह इहलोइअंमि कज्जे, सव्व पामण उज्जमइ लाओ । ब तह जइ लक्खं सेणवि, परलोए ता सुही हुज्जा ॥२॥ ભાવાર્થ – આ સંસારમાં જે લોકો લૌકીક કાર્યને વિષે સર્વ બળ વડે કરીને ઉદ્યમ કરતા નથી, તે લોકો લક્ષાંશે પણ પરલોકને વિષે સુખી ન ૨૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy