SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ક્ષત્રિય રાજા વસતો હતો. એકદા ઘોડા ઉપર આરૂઢ થઈને નગરીની શેરીમાં જતો હતો, તેવામાં પોતાના ઘરને વિષે યુગધરીના કણોને ખાંડતીકોઈકક્ષત્રિયની રૂપવંતી સ્ત્રીને દેખીને મોહ પામેલા તેણે તેણીની પાસે ભોગને માટે પ્રાર્થના કરી, પરંતુ શીયલનું રક્ષણ કરવામાં ચતુર એવી તેણીએયુક્તિથી પ્રબોધ કરેલો રાજા પોતાને ઘેર ગયો. દુસ્તર સ્ત્રી વિયોગે પુરંદર શ્રેષ્ઠીક્યા છે મદુરા નગરને વિષે ધનવંત સુંદર શ્રેષ્ઠિને પુરંદર નામનો પુત્ર હતો, તેને તેના પિતાએ રૂપ સૌભાગ્યના નિધાનભૂત મહાન ભાગ્યવતી ધનવતી નામની કન્યા સાથે પરણાવ્યો. અન્યદા જલ ક્રીડા કરતાં તેના મસ્તકને વિષે દેડકી ઉત્પન્ન થઇ, તેની પીડાથી દિન પ્રતિદિન તેના નેત્રનું તેજ ઘટવા માંડયું અને મસ્તકને વિષે પીડા વૃદ્ધિ પામવા લાગી કિંબહુના ? મરણ અવસ્થા તેની સમીપ આવી પહોંચી તેના પિતાએ અનેક ઉપાયો કર્યા તો પણ શાન્તિ થઈ નહિ. એકદા વૈદ્ય કળાને વિષેકુશળ એવો કુશળ નામનો એક વૈવિદ્ય ત્યાં આવ્યો. શ્રેષ્ઠીએ તેને પોતાનો પુત્ર બતાવ્યો. તેમણે કહ્યું કે જલક્રીડા કરતાં મસ્તકને વિષે દેડકી ઉત્પન્ન થવાથી નેત્ર હીનતેજવાળો છે તેમજ મસ્તકને વિષે વેદના થાય છે. જે માટે કહ્યું છે કે : माषाराल तिलतैल जलावगाह, कटवाम्ल शुष्कदधि फाणित धुम्रतायैः । सुक्ष्माक्षरेण च दिवा शयानाच्चपुसां, चक्षुक्षयं व्रजति धामपत्तौ च दृष्टे ॥१॥ ભાવાર્થ : અડદ અરનાર (કાંજી) તલ, તેલ પાણિને વિષે પ્રવેશ, કડવા, ખાટા, સુકા શાકાદિકનું ભક્ષણ તથા દહીં શેરડીનો 333 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy