SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પણ આરંભ હોવાથી અજાણતા હણાય એટલે પાંચ વસા ગયા અને પાંચ રહ્યાં. હવે તેમાં પણ અપરાધી અને નિરપરાધી કોઈ પુરૂષે પોતાને ઘરે અન્યાય કરવાથી તેણે અપરાધ કરેલ છે હવે તે પંચેદ્રિય સ્થળ જીવ છે, તેની હિંસા જાણે છે. છતાં પણ પોતાનો અપરાધ કરેલ હોવાથી તેને મારે છે તેથી અપરાધીને મારવાનો આગાર હોવાથી અઢી વસો બાકી રહ્યા. દયા ) હવે સાપેક્ષ જયારે બળદને હળ જોડીને ખેતરમાં ખેડે ત્યારે પચેંદ્રિય બળદાદિક-નિરપરાધી છે, તે જાણતાં છતાં પણ તેને પરોણાથી, આથી ,દોરડીથી મારે છે, પરંતુ સાપેક્ષપણાનો આ માર હોવાથી નિર્ભયપણે ન મારે પણદયાલુપણાથી મારે,કારણ કે ખેતરખેડવા માટે સાપેક્ષતા રહેલી છે. આ પ્રમાણે સવાવસો દયા શ્રાવકને રહી. જીવહિંસા ઉપર ખેંગારરાજાનું દ્રષ્ટાંત જીણ ધીપે ખેંગાર રાજા હતો. તે ઘણા જીવોનો ઘાત કરતો હતો. જંગલમાં નિરપરાધી જીવોને મારી પોતાના ઘોડાને પુંછડે બાંધી નગરને વિષે આવતો એક દિવસ ઘણા સસલાને મારી તેને પોતાના ઘોડાને પુછડે લટકાવી નગર તરફ ચાલતાં ભૂલો પડયો. અને અટવીમાં જ્યાં ત્યાં ભટકવા માંડયો તેવામાં એક વૃક્ષ પર બેઠેલ માણસને દેખીને પુછયું કે નગરમાં જવાનો સીધો માર્ગ કયો? આવી રીતે પૂછવાથી તે માણસનીચ જાતિનો હતો છતાં અતિ દયાલુ હોવાથી બોલ્યો કે બે માર્ગ છે હિંસાથી નરક અને દયાથી સ્વર્ગ બસ આટલા M૨૧૫ ૨૧૫ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy