SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ બળેલ કમલના પેઠે દિવસે રહેલ ચંદ્રના બિંબની પેઠે પ્લાન મુખવાલા માળીને દેખ્યો તેઓ પ્લાનિ પામવાનું કારણ પુછવાથી તે બોલ્યો કે હે પુરુષોત્તમો ! મારે એકનો એક જ પુત્ર તેને ભૂતે ગ્રહણ કર્યો છે. તેથી દુઃખી છું તે સાંભળી દયા વડે કરી વીંટીના પ્રભાવથી નિર્દોષ કરી આગળચાલનારા તેઓને માળીએ શત્રુના સમૂહને જય કરનારી એક વાંસીની યષ્ટિ આપી અનુક્રમે શાલદુર્ગે ગયા. ત્યાં કિલ્લાનો રોધ કરનારી શત્રુની સેનાનિ યષ્ટિના પ્રભાવથી જીતી લીધી તેથીકૃતજ્ઞ શિરોમણિ મહસેન રાજાએ પોતાની અત્યંત રૂપાળી ચાર કન્યાઓ તથા અર્ધ રાજય તેઓએ આપ્યું એકદા ત્યાં કેવલી મહારાજ પધાર્યાતને રાજાદિ તમામ વંદન કરવાગયા. ચારેનો પૂર્વભવ કેવળીના મુખથી સાંભળ્યો પૂર્વભવે ચારે દરિદ્ર હતા. તેણે મુનિને દાન આપવાના કારણથી આવા પ્રકારની સંપત્તિ મેળવી એવો પૂર્વ ભવને વૃત્તાંત સાંભળી, યથેષ્ટ સુખનો અનુભવ કરતા ઘણા હાથી ઘોડા રથ પાયદળ સહિત ચારે મિત્રો પોતાને નગરે ગયા, અને શ્રાવક ધર્મનું પ્રતિપાલન કરી છેવટે દીક્ષા અંગીકર કરી, કર્મ ક્ષીણ કરી મોક્ષે ગયા CT પાપના ભાગીદારો ) राजदंडभयात्पापं, नाचरत्यधमो जन : । परलोकभयान्मध्यः स्वभावादेव चोत्तमः उपेक्षते समर्थोऽपि, यः प्रभुपापचेष्टितं । बध्यते सोऽपि तत्कर्म, कियद् भागानुषगत ॥२॥ प्रजाया धर्मषड्भागो, राज्ञो भवति रक्षितु : । अधर्मस्याति षड्भागो, जायते यो न रक्षति ॥३॥ ભાવાર્થ : અધમ માણસ રાજદંડના ભયથી પાપને કરતો નથી, મધ્યમ માણસ પરલોકના ભયથી પાપને કરતો નથી અને ઉત્તમ TI Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy