SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-મહાવિદેહનું સ્વરૂપ છાયા–રવાશિવ સહસાળિ નીતિ વિશfથવા I शेषं एकविभक्तं मन्दरवनमानकं जानीहि ॥३६९॥ અર્થ–બેંતાલીસ હજાર જંબુદ્વીપમાંથી ઓછી કરીને બાકી રહે તેને એક વડે ભાગવા. તે મેરુપર્વત અને વનનું પ્રમાણ જાણવું. વિવેચન –આ રીત પણ પૂર્વની જેમ જાણવી એટલે.' ૧૬ વિજયનો વિસ્તાર ૩૫૪૦૬ જન ૮ વક્ષરકાર પર્વતનો વિસ્તાર ૪૦૦૦ યોજન ૨ વનમુખને વિસ્તાર ૫૮૪૪ યોજન ૬ અંતર નદીઓના વિરતાર ૭૫૦ જન ४६००० જંબૂદ્વીપના વિસ્તારમાંથી બાદ કરવા. ૧૦૦૦૦૦ જમ્બુદ્વીપને વિરતાર –૪૬ ૦૦૦ જન ૫૪૦૦૦ જન. એકથી ભાગતા એ ને એજ રહે એટલે. મેરુ પર્વત અને પૂર્વ પશ્ચિમ ભદ્રશાલ વનને વિરતાર ૫૪૦૦૦ જન જાણે. ૩૬૯ હવે આ રીત પ્રમાણે પ્રાપ્ત થયેલ વિજયાદિના વિસ્તારનું માપ કહે છે. विजयाणं विक्खंभो. बावीस सयाइ तेरसहियाइं। पंच सए वक्खारा, पणवीससयं च सलिलाआ॥३७०॥ છાયા–નિયાનાં વિજ જ્ઞાવિંશત્તિ શતાનિ ત્રયોદશયિનિ. पञ्चशतानि वक्षस्कारानां पञ्चविंशति (अधिक) शतं च सलिलानाम् ॥३७०।। અર્થ–વિજયેને વિસ્તાર બાવીસસો તેરથી અધિક, વક્ષકાર પર્વતને પાંચસો અને નદીઓને વિસ્તાર એકસો પચીસ જનને છે, For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy