________________
જૈનદૃષ્ટિએ મહા ભૂગાળ-ક્ષેત્રોના વિસ્તારનું સ્વરૂપ
વિવેચન—પુષ્કરવરા દ્વીપમાં ભરત ક્ષેત્રના બહારના વિસ્તાર ૬૫૪૪૬૧૩/૨૧૨ યાજન થાય છે. તે આ પ્રમાણે—
૧૩૮૭૪૫૬૫ને એકથી ગુણીને ર૧૨ થી ભાગવાથી ૧૩૮૭૪૫૬૫ને એકથી ગુણતા તેજ રહે.
| | | │
૨૧૨) ૧૩૮ ૭ ૪ ૫ ૬ ૫(૬૫૪૪૬ યાજન
૧૨૭૨
૦૧૧૫૪
૧૦૬૦
૦૯૪૫
૮૪૮
૯૭૬
૮૪૮
Jain Education International
૧૨૮૫
૧૨૭૨
૧૩
ભરતક્ષેત્રના બહારના વિસ્તાર ૬૫૪૪૬-૧૩/૨૧૨ યોજન છે, ૩૦. (૬૧૦)
હવે હેમવત ક્ષેત્રના બહારનેા વિસ્તાર કહે છે.
चुलसीया सत्त सया, एगट्ठि सहस्स दोन्नि लक्खा य । अंसा वि य बावन्नं, हेमवर बाहिविक्खंभो ३१ ॥ (६११)
છાયા—ચતુરશીતાનિ સત શતાનિ ઋષ્ટિ: સહસ્રાળિ ઢે ણે ૨ ।
अंशा अपि च द्विपञ्चाशत् हेमवते बहिर्विष्कम्भः ॥ ३१ ॥
૩૫૫
અ—હૈમવત ક્ષેત્રના બહારના વિસ્તાર બે લાખ એકસઠ હજાર સાતસા ચાર્યાસી યાજન અને બાવન અશા છે.
વિવેચન—પુષ્કરવરા દ્વીપમાં હૈમવત ફોત્રના બહારના વિસ્તાર ૨૬૧૭૮૪– પ૨/૨૧૨ ચેાજન પ્રમાણ છે. તે આ પ્રમાણે—
બાહ્ય ધ્રુવરાશીને ૧૩૮૪૫૬૫ ને ૪ થી ગુણીને ૨૧૨ થી ભાગવા,
For Personal & Private Use Only
www.jainelibrary.org