________________
૧૮૫
જનદષ્ટિએ મહા ભૂગોળ-દ્વીપની અવગાહનાદિની રીત
ગૌતમદ્વીપ જંબૂદ્વીપ તરફ ૮૮-૪૦૯૫ જન ૨ ગાઉ પાણીની ઉપર પ્રગટ રહેલો છે. અર્થાત ગીતમદ્વીપ જબૂદ્વીપ તરફ ૮૮-૪૦૯૫ જન ૨ ગાઉ પાણીની બહાર રહેલો છે.
આ રીત પ્રમાણે સૂર્યદ્વીપ, ચંદ્રદીપ પણ જંબૂદીપ તરફ ૮૮–૪૦૯૫ જન ૨ ગાઉ પાણીથી બહાર રહેલા જાણવા. કેમકે સૂર્યદ્વીપ અને ચંદ્રદીપો પણ જંબૂદીપની વેદિકાથી લત્રણસમુદ્રમાં ૧૨૦૦૦ જન અંદર છે અને ૧૨૦૦૦ જનના વિરતારવાળા છે. ૩૯-૪૦. (૪૩૭–૪૩૮) - હવે આ માટેની બીજી રીત કહે છે. वित्थारं सत्तगुणं, नवसय पन्नास भइयमुस्सेहं। सदुगाउयमाइलं,लावणदीवाणजाणाहि॥४१॥(४३९) છાયા–વિદત્તા સંતનુ નામ શનૈઃ પન્નાશર્મિલ્લેષ ___ सद्विगव्यूतमादिमन्तं लवणद्वीपानां जानीहि ॥४१॥
અર્થ_વિસ્તારને સાતગુણું કરીને નવસો પચાસે ભાગવા અને બે ગાઉ ઉમેરવા. જે આવે તે લવણસમુદ્રના દ્વીપોની ઉંચાઈ જાણવી.
વિવેચન-ગૌતમ આદિ દ્વીપને જે વિરતાર છે તેને સાતગુણા કરવા. ગૌતમ આદિ દ્વીપને વિરતાર ૧૨૦૦૦ એજન છે તેના સાતગુણા કરતા ૧૨૦૦૦ x ૭ = ૮૪૦૦૦ એજન થયા તેને ૯૫૦ થી ભાગવા.
૯૫૦) ૮૪૦૦ (૮૮ યોજના
७६००
७६००
૪૦૦
૯૫૦ અને ૪૦૦ માં ઉપરનું એક એક શૂન્ય કાઢી નાખતા ૮૮-૪૦/૯૫ થયા. આમાં ર ગાઉ ઉમેરતા લવણસમુદ્રમાં ગૌતમ આદિ એટલે ગૌતમીપ, સૂર્યદ્વીપ અને ચંદ્રકી જંબૂદ્વીપ તરફ ૮૮-૪૦/૯૫ જન ૨ ગાઉ પાણીથી ઉંચા જાણવા.૨૧.(૪૩૯)
२४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org