________________
જૈનદૃષ્ટિએ મહા ભૂંગાળ-આવાસ પતનું સ્વરૂપ
જમૂદ્રીપની વેદિકાથી આગળ પૂર્વ દિશામાં ૪૨૦૦૦ યાજન લવણસમુદ્રમાં જઇએ ત્યાં જે આવાસ પ°ત રહેલા છે. તેનું નામ ગેાસ્તૂપ પર્વત છે. અર્થાત્ ગારૂપ નામનેા આવાસ પર્વત છે.
આ આવાસ પર્વત ઉપર ઠામ ઠામ વાવડીઓમાં, સરાવરામાં, સરોવરે ની પંક્તિમાં સે। પાંખડીવાળા, હજાર પાંખડીવાળા ગેાસ્તૂપ આકારવાળા ઘણા કમળા રહેલા છે. તેથી તથા ગેાસ્તૂપ નામના દેવ વસતા હૈાવાથી આ આવાસ પર્વતનું નામ ગેાસ્તૂપ કહેવાય છે.
૧૬૯
જંબૂદ્રીપની વેદિકાથી દક્ષિણ દિશામાં ૪૨૦૦૦ યાજન લવસમુદ્રમાં જે પત છે તેનું નામ દકભાસ છે. અત્યંત વિશુદ્ધ અંકરત્નમય ઢાવાથી ચારે દિશાઓમાં અને વિદિશાઓમાં આઠ ચેાજન સુધી તેની પ્રભાથી પાણી ઝગમગે છે તેથી આ પર્વતનું નામ દભાસ કહેવાય છે. કહ્યું છે —
4
सेकेणणं भंते एवं बुच्चइ दगभासे आवासपव्वए ? गोयमा ! दगभासे णं आवासपव्वए अट्ठजोयणिए खित्ते सव्वओ समंता दगओ भासेइ जाव पभासे । '
હે ભગવન્ ! શા માટે દંભાસ આવાસ પર્વત કહેવાય છે ?
હૈ ગૌતમ ! દકભાગ આવાસ પતક્ષેત્રથી ચારે બાજુ આઠ યાજન સુધી પાણીરૂપ દેખાતા ઢાવાથી દકભાસ કહેવાય છે.
જમૂદ્રીપની વેદિકાથી લવસમુદ્રમાં પશ્ચિમ દિશામાં ૪૨૦૦૦ ચાજને રહેલે આવાસ પર્વત શંખ નામના છે. ત્યાં પણ વાવડીમાં, સરાવરામાં, સરાવરની પંક્તિમાં ધણાં સફેદ વવાળા સે। પાંખડીવાળા, હજાર પાંખડીવાળા કમળા રહેલા છે, તથા શ ંખ નામના દૈત્ર અધિપતિપણું કરતા હેાવાથી આ આવાસ પર્વતનું નામ શંખ છે.
વળી જંબૂદ્રીપની વેદિકાથી લવણસમુદ્રમાં ઉત્તર દિશામાં ૪૨૦૦૦ ચાજને રહેલા આવાસ પતિ દકસીમા નામના છે. ત્યાં આગળ શીતા-શીતાદ! મહાનદીના પ્રવાહા આ પર્વતને અથડાઇ અથડાઇને પાછા ફરે છે. તેથી શીતા—શીતેાદા મહાનદીના પ્રવાહના પાણીની સીમા કરનારા ઢાવાથી દકસીમા કહેવાય છે. કહ્યું છે કે— से केणद्वेणं भंते एवं बुच्च दगसीमे आवासपव्वए ? गोयमा ! दगसीमे आवासपव्वए सीयासीओयाणं महानईणं सोया तत्थ तत्थ णं पडिहया पडिनियत्तंति से एएण गोयमा एवं बुच्च दगसीमे आवासपव्वए । '
૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org