________________
૧૧૦
બહત ક્ષેત્ર સમાસ આના જન કરવા ક્રમસર ૭ અને ૬૧થી ભાગવાથી ચંદ્રનું ચારક્ષેત્ર આવી જાય.
| | | | ૭) ૨૧ ૮ ૧૦ ૬ (૩૧૧૫૮ - ૨૧
| | | ૬૧) ૩૧૧ ૫૮(૫૧૦ એજન
૩૦૫
૦૦૮
9 | c
૦૦૬૫
૬૧
૪૮
૩૫
૦૫૬ ૫૬
૦૦
ચંદ્રનું ચાર ક્ષેત્ર આ રીતે પણ પ૧ યોજન આવ્યું.
૨. મંડલની સંખ્યા–ચંદ્રના કુલ ૧૫ મંડલ છે. તેમાં ૫ મંડલ જંબૂદ્વીપમાં છે. અને ૧૦ મંડલ લવણ સમુદ્રમાં આવેલા છે. કહ્યું છે કે
"जंबूद्दीवे णं भंते दीवे केवइयं ओगाहित्ता केवइया चंदमंडला पन्नत्ता ? । गोयमा ! जंबूद्दीवे असीयं जोयणसयं ओगाहित्ता एत्थ णं पंच मंडला पन्नत्ता। लवणेणं भंते समुद्दे केवइयं ओगाहित्ता केवइया चंदमंडला पन्नत्ता ? गोयमा ! लवणे णं समुद्दे तिणि तीसे जोयणसए ओगाहित्ता एत्थ णं दस चंदमंडला पन्नत्ता। एवमेव सपुव्वावरे णं जंबूद्दीवे लवणे य पन्नरस चंदमंडले भवंतीति अक्खायं ।"
“હે ભગવન ! જંબુદ્વીપમાં કેટલું અવગાહીને ચંદ્રના કેટલા મંડલો કહ્યા છે? હે ગૌતમ ! જંબૂદ્વીપમાં ૧૮૦ એજન અવગાહીને તેમાં પાંચ મંડલે કહ્યા છે. હે ભગવન ! લવણ સમુદ્રમાં કેટલું અવગાહીને ચંદ્રના કેટલા મંડલ કહ્યાં છે?
હે ગૌતમ ! લવણ સમુદ્રમાં ૩૩૦ એજન અવગાહીને ચંદ્રના ૧૦ મંડલો કહ્યા છે. આ પ્રમાણે પૂર્વ-પશ્ચિમ જંબુદ્વીપમાં અને લવણ સમુદ્રમાં ચંદ્રના ૧૫ મંડલ હેય છે એમ કહેલ છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org