________________
૫૫
જૈનતંત્રના દેવી-દેવતાઓ ૧૫ શ્રી ધર્મનાથ ૧૬ શ્રી શાંતિનાથ ૧૭ શ્રી કુંથુનાથ
ગરુડ ગાંધર્વ
કુબેર
૧૮ શ્રી અરનાથ યક્ષેન્દ્ર ૧૯ શ્રી મલ્લિનાથ ૨૦ શ્રી મુનિસુવ્રત વરુણ ૨૧ શ્રી નમિનાથ ભ્રકુટિ ૨૨ શ્રી અરિષ્ટનેમિ ૨૩ શ્રી પાર્શ્વનાથ પાર્થ ૨૪ શ્રીમહાવીરસ્વામી માતંગ
કંદર્પો (પ્રજ્ઞપ્તિ) નિર્વાણી બલા (અય્યતાઅશ્રુતબલા) ધારિણી વિટયા વરદત્તા (અછુપ્તા) ગાંધારી કુષ્માંડી (અંબિકા) પદ્માવતી સિદ્ધાયિકા
આ યક્ષ-યક્ષિણનાં વાહન, વર્ણ, ભુજાઓ વગેરેનું વર્ણન નિર્વાણલિકા વગેરે ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. તે દરેકના ખાસ મંત્ર-યંત્રે છે અને તેમને ખાસ ઉપાસના વિધિ છે. આ યક્ષ–યક્ષિણીઓ પૈકી ચકેશ્વરી, જ્વાલામાલિની, કુષ્માંડી (અંબિકા) અને પદ્માવતીની ઉપાસના વિશેષ થાય છે. તેના ખાસ કલ્પ છે.
ઉપરાંત મૃત દેવતા અને સરસ્વતીની આરાધના પણ પ્રચલિત છે. કેટલાક વ્યંતર અને ૬૪ ગિનીનું સાધન પણ કરે છે તથા શ્રી માણિભદ્ર અને ઘંટાકર્ણની ઉપાસના પણ કરે છે. પરંતુ ઘંટાકર્ણ એ જૈન તંત્રએ માનેલ દેવ નથી. ઘણે ભાગે બૌદ્ધ મતે માનેલ દેવ છે, પણ કેણ જાણે તેની પૂજા ગતાનગતિક પ્રવાહથી આજે ચાલી રહી છે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org