________________
૪
તંત્રનું તારણ સેળ વિદ્યાદેવીઓનાં નામ ૧ રહિણી, ૨ પ્રજ્ઞપ્તિ, ૩ વ ખલા, ૪ વજાંકુશી, ૫ અપ્રતિચકા, ૬ પુરુષદત્તા, ૭ કાલી, ૮ મહાકાલી, ૯ ગેરી, ૧૦ ગાંધારી, ૧૧ સસ્ત્રા-મહાવાલા, ૧૨ માનવી, ૧૩ વૈરેટયા, ૧૪ અછુપ્તા, ૧૫ માનસી, ૧૬ મહામાનસી.
આ દેવીઓનાં વાહન, વર્ણ તથા ભુજાઓ વગેરેનું વર્ણન નિર્વાણકલિકામાં આપેલું છે.
૨૪ તીર્થકરનાં યક્ષ—ક્ષિણ તીર્થકર યક્ષ
યક્ષિણી ૧ શ્રી ત્રાષભદેવ ગેમુખ અપ્રતિચકો-ચકેશ્વરી) ૨ શ્રી અજિતનાથ મહાયક્ષ અજિતા ૩ શ્રી સંભવનાથ ત્રિમુખ દુરિતા ૪ શ્રી અભિનંદન ઈશ્વર કાલિકા ૫ શ્રી સુમતિનાથ તુંબરૂ મહાકાલી ૬ શ્રી પદ્મપ્રભ કુસુમ અયુતા ૭ શ્રી સુપાર્શ્વનાથ માતંગ શાંતાદેવી ૮ શ્રી ચંદ્રપ્રભ - વિજય ભટિ
(જવાલામાલિની) ૯ શ્રી સુવિધિનાથ અજિત સુતારા ૧૦ શ્રી શીતલનાથ બ્રહ્મ અશેકા ૧૧ શ્રી શ્રેયાંસનાથ ઈશ્વર માનવી (શ્રીવત્સા) ૧૨ શ્રી વાસુપૂજ્ય કુમાર પ્રચંડા (ચંડા) ૧૩ શ્રી વિમલનાથ ષમુખ વિદિતા (વિજ્યા) ૧૪ શ્રી અનંતનાથ પાતાળ. અંકુશા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org