________________
તંત્ર કોને કહેવાય?
न संहिताद्यः स्मृतिभिरिष्टसिद्धिर्नृणान् भवेत् । सत्यं सत्यं पुनः सत्य, सत्यं सत्यं मयोच्चते ॥
કલિના દોષયુક્ત પ્રભાવથી દીન બનેલા અને તેથી પવિત્રતા-અપવિત્રતાને વિચાર કરવામાં અસમર્થ એવા બ્રાહ્મણ વગેરેની શુદ્ધિ વેદવિહિત કર્મો દ્વારા સંભવતી નથી.
સ્મૃતિ-સંહિતા આદિ દ્વારા પણ કલિયુગના મનુષ્યને ઈષ્ટસિદ્ધિ થઈ શકશે નહિ, એ હું સત્ય, સત્ય, પૂર્ણ સત્ય કહું છું.”
विना मागममार्गेण कलौ नास्ति गतिः प्रिये । श्रुतिस्मृतिपुराणादौ मयैवोक्तं पुरा शिवे ॥ कलावागममुलंध्य योऽन्यमार्गे प्रवर्तते । न तस्य गतिरस्तीति सत्यं सत्यं न संशयः ॥
કલિયુગમાં આગમમાર્ગને યર્થાત્ તંત્રશાને ગ્રહણ કર્યા વિના છૂટકે જ નથી. ભગવતિ! મેં વેદ, સ્મૃતિ, પુરાણ આદિમાં આ પ્રમાણે કહેલું છે.”
કલિયુગમાં જે મનુષ્ય આગમનું ઉલ્લંઘન કરીને અન્ય માર્ગે પ્રવર્તશે, તેમની સગતિ–ઉન્નતિ થશે નહિ, એ સત્ય છે, સત્ય છે, તેમાં સંશય નથી.” ___ कलौ तन्त्रोदिता मन्त्राः सिद्धास्तूर्णफलप्रदाः ।
શસ્ત સર્વે કર્મકપચારિક gિ | निर्वीय्याः श्रौतजाताया विषहीनोरगा इव । सत्यादौ सफलो आसन् कलौ ते मृतका इव ॥ કલિયુગમાં તે તંત્રમાં કહેલા મથે જ સિદ્ધ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org