________________
પૂ. આગમોદ્ધારક શ્રીના શિષ્ય પૂ. આ. દેવ શ્રી માણિકય સા. સૂ. મ,
” ” પૂ. આ દે. શ્રી ચંદ્રસાગર સૂ, મ., ” પ્રશિષ્ય પૂ. ઉપા. શ્રી ધર્મસાગરજી મ. સા ના પવિત્ર ચરણ કમલમાં
ભૂરિશ: વંદના..
પૂ. ઉપા. શ્રી ધર્મ સાગર મ. ના શિષ્ય પૂ. પં શ્રી અભય સાગરજી મ. સા. જેઓ
૦ આગમ વિશારદ હતા... ૦ મહાન યોગી હતા... ૦ સુવિશુદ્ધ સામાચારીના પાલક હતા.. ૦ ભારતીય વેશભૂષાના આગ્રહી હતા. ૦ શ્રી નવકારના અતુલ ધ્યાની હતા.. ૦ શ્રી નવકાના અમાપ ચિન્તક હતા... ૦ આગમવાચના દાતા હતા.. ૦ ઉચ્ચકક્ષાનું જીવન જીવનારા હતા...
એવા આ પૂ.શ્રીના પવિત્ર ચરણ કમલમાં કોટિશ: વન્દના..
અનુવાદક
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org