________________
શ્રીમદ્ આનંદઘનજીનાં પદો
૧. રાગ-વેલાવલ કયા સોવે ઊઠ જાગ બાઉ રે (૨) અંજલિ જલ ક્યું આયુ ઘટત છે, દેત પહોરિયાં ઘરિ ઘાઉ રે... ૧ ઇંદ ચંદ નાગિંદ મુનિંદ ચલે, કોણ રાજા, પતિ, સાહ, રાઉ રે; ભમત ભમત ભવજલધિ પાયકે,ભગવંત ભજનવિન ભાઉનાઉરે... ૨ કહા વિલંબ કરે અબ બાઉ રે, તરી ભવજલનિધિ પાર પાઉ રે; “આનંદઘન” ચેતનમય મૂરતિ, શુદ્ધ નિરંજન દેવ ધ્યાઉ રે... ૩
លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល។
૨. રાગ-વેલાવલ જીય જાને મેરી સફલ ઘરી રી (૨) સુત, વનિતા, યૌવન ધન માતો, ગર્ભતણી વેદન વિસરી રી.. ૧ સુપન કો રાજ સાચ કરી માચત, રાચત છાંહ ગગન બદરી રી; આઈ અચાનક કાલ તોપચી, ગહેગો ક્યું નાહર બકરી રી- ૨ અજહુચેત કછુ ચેતત નાહિ, પકરી ટેક હારિલ લકરી રી; “આનંદઘન” હીરો જન છારત, નર મોડ્યો માયા કકરી રી.. ૩
૩. રાગ-વેલાવલ સુહાગણ ! જાગી અનુભવ પ્રીત (૨) નિંદ અનાદિ અજ્ઞાન, મિટ ગઈ નિજ રીત.... ૧ ઘટ મંદિર દિપકકિયો, સહજ સુજ્યોતિ સરૂ૫;
આપ પરાઈ આપ હી, ઠાનત વસ્તુ અનુપ... ૨ OOOOOOOOOOOM ||
ഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹ
શ્રી ચિદાનંદજી મહારાજનાં પદો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org