________________
૬
,
બીજ રૂચિ ધર, મમતા પરિહાર, લહી આગમ અનુસારા; પર પખથી લખ ઇણ વિધ અપ્પા, અહિ કંચુક જિમ ન્યારા. ૩ નાસ પરત ભ્રમ નાસહુ તાસહુ, મિથ્યા જગત પસારા; ચિદાનંદ ચિત્ત હોત અચલ ઈમ, જિમ નભ ધ્રુકા તારા. ૪
00000000000លលលលលលលលលលលលលលលលលលលលល0000000000000
૧૩. રાગ-આશાવરી તથા ગોડી અવધૂ નિરપક્ષ વિરલા કોઈ, દેખ્યા જગ સહુ જોઈ. સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉથાપ ન હોઈ; અવિનાશીકે ઘરકી બાતાં જાનેંગે નર સોઈ. ૧ રાવ રંકમેં ભેદ ન જાને, કનક ઉપલ સમ લેખે; નારી નાગરીકો નહીં પરિચય, તો શિવમંદિર દેખે. ૨ નિંદા સ્તુતિ શ્રવણ સુણીને, હર્ષ શોક નવિ આણે; તે જગમેં જોગીસર પૂરા, નિત્ય ચઢતે ગુણઠાણે. ૩ ચંદ્ર સમાન સૌમ્યતા જાકી, સાયર જેમ ગંભીરા; અપ્રમત્તે ભાખંડ પરે નિત્ય, સુરગિરિ સમ શુચિ ધીરા. ૪ પંકજ નામ ધરાય પંકશું, રહત કમલ જિમ ન્યારા; ચિદાનંદ ઈસ્યા જન ઉત્તમ, સો સાહેબકા પ્યારા. ૫
૧૪. રાગ-આશાવરી જ્ઞાનકલા ઘટ ભાસી જાકું (૨) તન, ઘન નેહ નહીં રહ્યો તા, છિનમેં ભયો ઉદાસી. ૧ હું અવિનાશી ભાવ જગતને, નિચ્ચે સકલ વિનાશી; એહવી ધાર ધારણા ગુરુગમ, અનુભવ મારગ પાસી. ૨
OOOOOO
O
૫૮
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org