________________
[**OO૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
0000000000000000000002
અકર રોગ શુભ કંપ અશુભ લખ, ભવસાગર ઇણ ભાંત રડે રે; ધાને કાજ જિમ મૂરખ બિહડ, ઉખર ભૂમિકો ખેત ખડે રે. ૨ ઉચિત રીત ઉલખ વિણ ચેતન, નિશદિન ખોટો ઘાટ ઘડે રે; મસ્તક મુકુટ ઉચિત મણિ અનુપમ,પગ ભૂષણ અજ્ઞાન જડે રે. ૩ કુમતા વશ મન વક્ર તુરંગ જિમ, ગહિ વિકલ્પ મનમાંહિ અડે રે; ચિદાનંદ નિજ રૂ૫ મગન ભયા, તબ કુતર્ક તાહે નાંહિ નડે રે. ૪
૭. રાગ-કાફી તથા વેલાવલ આતમ પરમાતમ પદ પાવે, જો પરમાતમશું લય લાવે. આ. સુણકે શબ્દ કીટ ભૃગીકો, નિજ તન મનકી શુદ્ધિ વિસરાવે; દેબહુ પ્રગટ ધ્યાનકી મહીમા, સોઈ કીટ ભૂંગી હો જાવે. ૧ કુસુમ સંગ તિલ તેલ દેખ કુનિ, હોય સુગંધ ફૂલેલ કહાવે; શુકિત ગર્ભગત સ્વાતિ ઉદક હોય,મુક્તાફલ અતિ દામ ધરાવે. ૨ પુન પિચુમંદ પલાશાદિકમેં, ચંદનતા ક્યું સુગંધથી આવે; ગંગામેં જલ આણ આણકે, ગંગોદકકી મહિમા ભાવે. ૩ પારસકો પરસંગ પાય પુનિ, લોહા કનક સ્વરૂપ લિખાવે; ધ્યાતા ધ્યાન ધરત ચિત્તમેં ઈમ, ધ્યેયરૂપમેં જાય સમાવે. ૪ ભજ સમતા, મમતાકુંતજ મન,શુદ્ધ સ્વરૂપથી પ્રેમલગાવે; ચિદાનંદચિત્ત પ્રેમ મગન ભયા દુવિધાભાવ સકલમિટ જાવે. ૫
Συυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυ
૮. રાગ-વિલાસ વા જૂઠી જગ માયા નરકેરી કાયા, જિમ બાદરકી છાયા માઈ તેરી..
જ્ઞાનાંજન કર ખોલ નયણ મમ,સદ્ગુરુ ઈણ વિધ પ્રગટ લખાઈ પી. ૧ urruuurrrrrrrrrrrrrrrrrrrrrr
| પપ
શ્રી ચિદાનંદજી મહારાજનાં પદો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org