________________
૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ષપદનામકથન
‘આત્મા છે’, ‘તે નિત્ય છે’, ‘છે કર્તા નિજકર્મ’; ‘છે ભોક્તા’, વળી ‘મોક્ષ છે’,‘મોક્ષ ઉપાય સુધર્મ.’ ૪૩ ષસ્થાનક સંક્ષેપમાં, ષટ્કર્શન પણ તેહ; સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. ૪૪
(૧) શંકા - શિષ્ય ઉવાચ :
(આત્માના હોવાપણા રૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કહે છે) નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. ૪૫
ભા
39
ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્ય સંવાદથી, ભાખું ષપદ આંહી. ૪૨
Jain Education International
અથવા દેહ જ આતમા, અથવા ઇંદ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. ૪૬ વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. ૪૭ માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય. ૪૮ (૧) સમાધાન સદ્ગુરુ ઉવાચ :(આત્મા છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે) ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯
ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦
વીર-રાજપથદર્શિની-૧
For Personal & Private Use Only
www.jainelibrary.org