________________
LOOOOOOOOƯƯƯƯƯƯƯƯƯƯƯƯƯƯƯƯƯƯƯƯƯƯƯƯƯƯƯƯƯƯƯƯƯƯƯỢC
0000000000000000000000
જો જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; બંધ મોક્ષ તો નહિ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ નહોય. ૩ બંધ મોક્ષ સંયોગથી, જ્યાં લગી આત્મ અભાન; પણ નહિ ત્યાગ સ્વભાવનો, ભાખેજિન ભગવાન. ૪ વર્તે બંધ પ્રસંગમાં, તે નિજ પદ અજ્ઞાન; પણ જડતા નહિ આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ. ૫ ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત. ૭ પ્રથમ દેહ દૃષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ; હવે દષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ. ૭ જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત. ૮ મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. ૯ હોય તેહનો નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. ૧૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOK
૨. પરમ પુરુષ પ્રભુ સરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.
૨૪મું વર્ષ : રાળજ.
torry
પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવ રચિત પદો
ર૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org