________________
રપ
LI
સુખકી સહેલી હે, અકેલી ઉદાસીનતા”,
અધ્યાત્મની જનની, તે ઉદાસીનતા. લઘુ વયથી અદ્દભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ? ૧
જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય;
વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય ? ૨ જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉદ્યોત; તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતર જ્યોત. ૩
કરી કલ્પના દઢ કરે, નાના નાસ્તિ વિચાર;
પણ “અસ્તિ' તે સૂચવે, એ જ ખરો નિર્ધાર. ૪ આ ભવ વણ ભવ છે નહીં. એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. ૫
૨૨મું વર્ષ : મુંબઈ
૨૬ મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.
સમજ, પિછે સબ સરલ છે, બિનૂ સમજ મુશકીલ;
યે મુશકીલી કયા કહું?. . ખોજ પિંડ બ્રહ્માંડકા, પતા તો લગ જાય, યેહિ બ્રહ્માંડ વાસના, જબ જાવે તબ...
આપ આપકું ભુલી ગયા, ઈનસે કયાં અંધેર ? JE
સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર. જ 00000000000
0 0 |
પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવ રચિત પદો
૧૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org