________________
.૫.
૨૨
૭ ૧૩૭ બ્યુ
11 30 11
॥ સહજાત્મ સ્વરૂપાય નમઃ II
૫. પૂ. સદ્ગુરુદેવાય નમ:
આત્માર્થી નગિનભાઈ તરફથી સમાચાર મળ્યા કે આપશ્રીને તાવ આવે છે, જે મેલેરીયા હોય, ફલ્યુ હોય કે શર્દીનો હોય ! પણ હવે સારૂં થઈ ગયું હશે.
ܩܩܩܩ
પૂ. બાની તબીયત સારી હશે, દિલીપભાઈ, સરોજભાભી તથા બાળકો મઝામાં હશે.
તા. ૧૯-૧૦-૮૫
હવે આશ્રમમાં પણ નિયમિત જતા હશો. બધા જ મુમુક્ષુ ભાઈબહેનોને વંદન કહેશો.
તા. ૨૭-૨૮ હું, સી. યુ. શાહ, મિનલ તથા રોહિત સુરેન્દ્રનગર હશું-Orthopedic Hospital નું ખાતમુહૂર્ત હોવાથી, આવવાના છે. આપ પણ જરૂરથી આ બે દિવસ ૨૭-૨૮ હાજર રહેશો, જરૂરથી આવશો. દરેક વખતે આપની હાજરી હોય છે જ, માટે આ વખતે પણ આવશો જ.
Jain Education International
આ વખતે સાયલાથી આવ્યા પછી Dysentry કે એવી કોઈ ગરબડ થઈ નથી, સારૂં છે.
આધ્યાત્મિક પત્રવ્યવહાર
બીજી વખત આવવાનું થાય એ પહેલાં રૂમમાં ઇંગ્લીશ સ્ટાઈલનું Lavatory તથા બાથરૂમ થઈ ગયાં હશે-ત્યાં હાડમારી બાથરૂમની તથા Toiletની ઓછી થાય. જરૂ૨થી યાદ કરી મૂકાવી દેશો. પરમાર્થ-આપની કૃપાથી બધું જ સરળતાથી ચાલ્યું જાય છે,
થાય
For Personal & Private Use Only
OO ૩૨૩
www.jainelibrary.org