________________
ક000000000000000000004, વા વિષયને ગ્રહણ કરનારા ઇન્દ્રિય દ્વારા પ્રવૃત્તિ થયેલ જ્ઞાનનું ઇષ્ટપણે E
પરિણમતા જ્ઞાનને રોકવું તે ઇન્દ્રિયજય. જે દ્વારા વર્ણાદિનું જ્ઞાન થાય, ઇષ્ટપણું કે અનિષ્ટપણું (રાગદ્વેષ) ન થાય તે ઇન્દ્રિયજય છે. તે અનાદિ કાળની અશુદ્ધ અસંયમ પ્રવૃત્તિને નિવારણ કરવાની છે. જો અંશે પણ આવે તો અથવા યથાતથ્ય આવી જાય, જીતી શકાય તો મોટો ગઢ જિતી 5 જવાય. ખેર જે જે મહાત્માઓએ આને જિત્યા જ છે, સમમાં રહે તે B વંદનીય જ છે, તે કેહણી સહેલું પણ આચરણ કઠિન છે. પૂ. બાની તબીયત સારી હશે, બધા મુમુક્ષુ મઝામાં હશે.
લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ કે ૭ ૧૨૫ ~
સાયલા, તા. ૨૦-૧૧-૮૪ 5 | ૐ ||
| સહજાત્મ સ્વરૂપાય નમઃ | આત્માર્થી બેનશ્રી સગુણાનાબેન, મુંબઈ
તમારો તા. ૧૯-૧૧નો ઇલૅન્ડ પત્ર ગઈકાલે મળ્યો વાંચી પરમ સંતોષ થયેલ છે.
તમારા બાના સમાચાર ભાઈ મહેશભાઈએ આપ્યા તે બરાબર |B Gી છે, રહી ગયેલ તે એટલું કે છ અઠવાડીયે X-ray લેવરાવતાં હાડકું IE તો કુદરતી રીતે નીચેથી સંધાઈ ગયેલ છે, તે ફોટામાં દેખાય છે. ઉંમર 5 તે પાકી અને નેચરલ સંધાવું તે વિકટ મનાતું હતું, પરમ દિવસે ગુરુવારે 5 Gી રજા આપશે, સાઇઠ દિવસ થયા દર્દી એકદમ કંટાળી ગયેલ છે B વ એટલે બાકીની કસરત લગભગ એક માસ ઘેર કરવાની રહેશે. ટ્રીટમેન્ટ | વ તો તમારા બાને પૂરેપૂરી સંતોષકારક મળેલી છે. ભાઈશ્રી ચંદુભાઈJE તો તથા ભાઈ મહેશભાઈની એકાંતરા હાજરી અને ડો. વ્યાસભાઈ અને 5 Vourvorurrrrrrrrrrrrrrrrrr
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૩૦૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org