________________
આ. પુષ્પાબેનના કહેવા મુજબ પર્યુષણમાં કલ્પસૂત્ર આ. વિનુભાઈ B વી સવારના વાંચતા હતા, કલ્પસૂત્ર સાંભળવા જેવું જ છે, મારી પાસે છે B હું કલ્પસૂત્ર પણ હજી વંચાણું નથી, એ સમુહમાં જ વંચાય.
9 ૧૨૩ ૭.
સુરેન્દ્રનગર, તા. ૨૩-૧૦-૮૪ વી આત્માર્થી બેન શ્રી સગુણાબેન, મુંબઈ તો શ્રીમતિની આજની સ્થિતિ નીચે પ્રમાણે છે. પલ્સ-૮૬, એચ.| વી આર. ૯૦, બી. પી. ૧૫૦- ૯૦, ફીવર નથી. ઉંઘ આવે છે, પ્રવાહી વી લે છે, ઝાડો પેશાબ કુદરતી થાય છે.
ત્રણ અઠવાડીયે x-ray લીધેલ, પ્રોગેસ જેવો જોઈએ તેવો છે. 15 થી લાંબો વખત પથારીમાં પડ્યું રહેવું તે કસોટી છે. આજે ચાર વિક
દવાખાનામાં થયા, બે અઠવાડીયા દર્દીને હજુ રહેવું પડશે, તબિયત | તે એકંદરે સારી છે.
આવતી કાલે દિપોત્સવી છે, સાયેલા જાઉં છું. તા. ૨૮, કા. સુદ-! વી ૫ સુધી ત્યાં રહીશ, કારણ તે દરમ્યાન મુમુક્ષુઓ ત્યાં આવશે. બધાંને ખુશી મજામાં ચાહું છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન 5.
ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩ
Surendranagar, D. 23-10-84 Shriman Chimanlalbhai, Shrimati Sadgunaben, Bombay.
WITH ALL GOOD WISHES FOR A HAPPY DIWALI
AND A PROSPEROUS NEW YEAR WITH SPIRITUAL PROGRESS. 5
Ladakchand Vora. 5 OOOOOOOOO
Oછે?* આધ્યાત્મિક પત્રવ્યવહાર
૩૦૭
**
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org