________________
* លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលodov0000000000
A 00000000000000000000002 વી શ્રીમાનું સી.યુ. શાહને ભાવ જાગ્યા તે પ્રશંસનીય છે. પણ વાંચવાથી B વ ભૂમિકા તૈયાર થાય છે. તે મુમુક્ષુના લાભનું છે. છતાં Monotonus હૈં લાગતું હોય ૨૦-૩૦ દિવસ આપણો પહેલો સ્વાધ્યાય સાંભળવો 5 વી જોઈએ. તે શક્ય નથી. તો લગ્ન પહેલાં વાલકેશ્વરના મારા મુકામ વી વખતે તમોને છ જણાને વેરાવળ મુકામે, સ્પે. પત્રોની નોંધ સમજાવેલી વી તે સ્પેશીયલ પત્ર તમારે ક્રમસર શ્રીમાન સી.યુ. શાહને વાંચી સંભળાવવા IE.
જોઈએ. અગર તેઓએ તે ક્રમસર વાંચી જવા જોઈએ. તેઓની શ્રદ્ધા 15. Gી સંપૂર્ણ છે તેમાં શક નથી, અગર તમો આવો ત્યારે બતાવશો કે તેમને વી યથાર્થ બોધ કેવી રીતે થાય કે જેથી ભવિષ્યમાં ઝડપી પ્રગતિ કરી શકે, વી તેઓને મારા વીરવંદન કહેશો અને યાદ કર્યાનું કહેશો.
તમે જુનમાં આવવા લખતા હતાં. આજે ફોનના સમાચાર આ. વી શાંતિભાઈએ આપ્યા કે તા. ૧૨ મીએ રવાના થઈ આવો છો અને 3 શ્રીમાન સી. યુ. શાહ લંડન જવાના છે.
દેશમાં ગરમી છે. એકાદ વરસાદ પડી જાય તો સારું. તમોને ખુશી | મજામાં ચાહું છું.
લી. સંતચરણ સેવક લાડકંજના આત્મભાવે વંદન છ ૯૭ ૭.
મુંબઈ, તા. ૧૫-૬-૮ર
0.000000000000000000000000000000000000000000
| સહજાત્મ સ્વરૂપાય નમઃ | ૩ પ. પૂ. સદ્ગુરુદેવાય નમઃ | વ આપનો તા. ૭-૬૮રનો લખેલો પત્ર મળ્યો. વાંચી આનંદ થયો છે.
આંક ૮૩૭ સમદર્શિતાનો ફરી ફરી વાંચી વિચારવાનો તમારી | GI ભૂમિકા મુજબ બરાબર અમલમાં મૂકાયો છે કે કેમ, તે જોવાનું છે પણ 5
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org