________________
vvvvvvvvvr
(૪) “આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્ષો, જયવંત વર્તે.” લી. આજ્ઞાંકિત સદ્ગુણાના પ્રણામ
મુંબઈ, તા. ૨૫-૭-૮૧
પ. પૂ. સદ્ગુરુદેવાય નમઃ
હું તથા મિનલ સુખરૂપ પહોંચી ગયા છીએ બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન આવ્યા ત્યારે ખબર પડી કે સી. યુ. શાહ મદ્રાસથી સોમવારે મુંબઈ આવી ગયા હતા ને મંગળવારે અમદાવાદ ગયા હતા, કામકાજ માટે. એક તો I. M - Nanavati જે અમારી બધી જ કોલેજના Managing Trustee હતા, તેનું તૈલ ચિત્ર C. U. Shah કોલેજમાં મૂકવાની વિધિ હતી. એમની કોલેજો પ્રત્યે ખૂબ ખૂબ સેવાઓ હતી. Madical Seat (Trust)ની ગવર્નમેન્ટ સાથે વાતચીત કરવા માટે ગયા હતા તે અમે આવ્યા તે જ દિવસે ૯-૨૦ના પ્લેઈનમાં અમદાવાદ આવવાના હતા. તેથી અમે સીધા Air Port ૫૨ એમને લેવા માટે ગયા હતા. લગભગ ૧૦-૪૫ આવી, નાહી ધોઈ, જમી આરામ કર્યો હતો.
του ૨૫૦
11 30 11
॥ સહજાત્મ સ્વરૂપાય નમ: II
આ વખતનો આઠ દિવસનો પરમ સત્સંગ જ્યારે સ્વાધ્યાયમાં બેસીએ ત્યારે એક લીન થઈ જવાય છે. બધું જ વિસરાઈ જવાય છે, ખુબ જ આનંદ, યથાર્થ સમજાય છે. અને બાકીનું, આપનો પરમ સત્સંગ એટલે બીજું શું જોઈએ. એટલે આ ૮ દિવસ ૮ મહિનાનો સ્વાધ્યાય જેવો લાગે છે. અરે ત્યાંના મંદિરમાં પગ મૂકીએ કે તરત જ પૂજા, સ્તવન, પ્રાર્થના વગેરેમાં ચિત્ત લીન થઈ જાય અને ખુબ આનંદ આવે. મુંબઈમાં પણ સ્વાધ્યાય કે મંદિરમાં એવું જ થાય છે. ચિત્ત
πυυπ
TOTT
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org