________________
ܩܩܩܩܩܩܩܩܩܩ
૪૪
આત્માર્થી બેનશ્રી સદ્ગુણાબેન, મુંબઈ
તમારો તા. ૨૯નો લખેલ ઇગ્લેન્ડ પત્ર તા. ૩૦-૪ના રોજ મળ્યો. વાંચી સંતોષ થયો છે.
સાયલા, તા. ૨-૫-૮૦
| સહજાત્મ સ્વરૂપાય નમઃ ।
સતત જાગૃતિરૂપ તમારો પુરૂષાર્થ-નિવૃત્તિ-પ્રવૃત્તિમાં ચાલુ હોઈ કાંઈ વિશેષ સૂચના અત્રેથી ક૨વાપણું નથી. એ બાબતમાં છેલ્લા ત્રણ પત્રોમાં જણાવેલ છે.
૧૯૨
તમારા પૂ. માજી તથા પૂ. મોટાભાઈ સાથે વાતચીત થઈ તે બાબતમાં જૈનધર્મમાં તો સ્યાદ્વાદ શૈલી છે. એકાંત પકડાય ત્યાં મિથ્યાત્વ છે. આશયની સમજણપૂર્વક યથાર્થ બોધ હોય તો કામનો છે. બાકી મુખ્ય વાત તો અનુભવની બલિહારી છે. રોગ, શોક, દુઃખ, મૃત્યુ દેહના છે તે જીવમાંહે જણાય છે. દેહાધ્યાસ એ અજ્ઞાનને લઈ જ્ઞાન થતાં દૂર થઈ જાય છે.
તમો પુરૂષાર્થ ચાલુ રાખશો. શ્રીમાન સુજ્ઞ મુમુક્ષુ ભાઈ શ્રી ચિમનભાઈને વીર વંદન. બંને માજીને વંદન. દેશમાં ગરમી ૧૦૯૦ છે.
તમોને ખુશી મજામાં ચાહું છું.
Jain Education International
લી. સંતચરણ સેવક, લાડકચંદના આત્મભાવે વંદન
વીર-રાજપથદર્શની-૧
For Personal & Private Use Only
www.jainelibrary.org