________________
ક
000000000000000000 વા એ દુઃખાવો ઘણો ચાલ્યો.
અહીંયા રોજ બહાર નીકળીએ એટલે ત્રણ ચાર માઇલ જેટલું 5 Gી ચાલવાનું થાય છે. ચાલવાથી સારું લાગે છે. શરીર હલકું લાગે છે. 5 વી ગઈ કાલે મુંબઈ કોલ કર્યો હતો. મારી બાની તબીયત સારી છે. મારી સાથે ફોનમાં વાત કરી.
આપ પર્યુષણ માટે મુંબઈ આવ્યા ને હું હાજર ન રહી શકી. ફોનમાં વાત કરવાથી પણ સારું લાગ્યું હતું.
પૂ. શાંતિભાઈને જય સદ્ગુરુ વંદન કહેશો. ઘરે બાને તથા દિલીપભાઈ, Sી ભાભી વગેરેને યાદી આપશો.આપનો સ્વાધ્યાય તો ત્યાંય પણ નિયમિત વ ચાલતો હશે. સાંજના ફરવા પણ જતા હશો.
1 Oct. ૧૦ની આંસપાસ મુંબઈ આવવાનું થશે. પૂ. નગીનભાઈ ત્યાં | વી હોય તો મારી યાદી આપશો. મુંબઈ નિરૂબેન, સુભદ્રાબેન, પુષ્પાબહેન વગેરે મઝામાં છે. કદાચ તમને એમના પત્ર મળતા હશે.
લી. આજ્ઞાંકિત સણાના સ્નેહ સ્મરણ
ഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹ
sayala, DI. 26-9-78
| સહજાત્મસ્વરૂપાય નમઃ | વી પરમ મુમુક્ષુ બેનશ્રી સગુણાબેન, લંડન
તમારો તા. ૧૮-૯નો લખેલ એરપત્ર તા. ૨૫-૯ ગઈ કાલે મળ્યો. | વ વાંચી તમારા સર્વના કુશળ સમાચાર વાંચી આનંદ થયો. પર્યુષણ પછી
| ૧૧૬]
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org