SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ક ૦િ૦૦૦૦૦૦૦૦૦૦૦ 000000000000000000000000000 વા કહેવાનો લક્ષ છે. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. વા (આચારાંગ સૂત્ર) એટલે ઉપર પ્રમાણે માર્ગ હું સમજી છું. એમાં ભૂલ થતી હોય તો | આપ બતાવશો- સમજાવશો. તા. ૧૮ પહેલાં તો ચોક્કસ આવી જઈશ. વહેલા બનશે તો વહેલા વી આવીશ. સર્વ મુમુક્ષુ ભાઈ બહેનોને મારા જય સદ્ગુરુદેવ વંદન કહેશો. 5 થી મને એમ લાગે છે. હવે એકાએકની શરૂઆત થાય છે. જોઈએ 5 Gી કેટલી ઝડપથી પહોંચાય છે. અત્યાર સુધી (ગુરુ વિના) શિક્ષક વિના વી જાતે જ. માર્ગ પ્રાપ્તિ માટે મારી તીવ્ર જિજ્ઞાસા છે. પહેલાના પત્ર જેવું જ કંઈ આ વખતે પણ પરમાર્થ બતાવશો. જેથી વા મીંડામાંથી એકડો આવે. લી. આજ્ઞાંકીત સગુણાના પ્રણામ POOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO T ઇ OOOOOOOOOOOU • ૪ . તા. ૪-૮-૭ ૦૦dી પરમ પૂજ્ય સદ્ગુરુદેવાય નમઃ હું સુખરૂપ મુંબઈ પહોંચી ગઈ છું. આજે ચારેક વાગે ૪૭૨ પત્ર વાંચવા બેઠી છું, કારણ એ પત્ર મારા વી મગજમાં ઘોળાયા કરે છે. ગઈકાલથી છેલ્લો આપે વવાણીયા વાંચ્યો તો ત્યારથી એનો છેલ્લો પેરેગ્રાફ “આ આત્મા વિભાવ પરિણામને ભજે | વા છે, ત્યાં સુધી તેને ચંદનવૃક્ષ કહીએ છીએ અને સૌથી તેને અમુકIE OિOOOOOOOOT ૧૧ર વીર-રાજપથદર્શિની-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy