________________
અહો સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ !
સુપુત્વ ચેતનને જાગૃત કરનાર,
[ પડતી વૃત્તિને સ્થિર રાખનાર, 'દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક,
સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત:
છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી, અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર !
ત્રિકાળ જયવંત વર્તા!
સહજાત્મ સ્વરૂપ પરમગુરુ આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે
પરમ ગુરુ નિર્ગથ સર્વજ્ઞદેવ
૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Jan Education intamational
For Farurial & Private Use Only
www.ja in library.org
જે જ
2
/