________________
૧૧૭ શિવ સોમજસાની લારે રે, આવે તેવકોડી મુનિ પરિવારે રે.
આદિશ્વર અલબેલો છે ... (૧) કરે શિવસુંદરીનું આણું રે, આ૦ નારદજી લાખ એકાણું રે. આ૦ વસુદેવની નારી પ્રસિદ્ધિ રે, આ0 પાંત્રીસ હજાર તે સિદ્ધિ રે. આ૦
સિદ્ધાચલ શિખરે દીવો રે .... (૨) લાખ બાવન ને એક કોડી રે, આ૦ પંચાવન સહસ ને જોડી રે. આ૦ સાતસે સત્યોતેર સાધુ રે, આ૦ પ્રભુ શાંતિ ચોમાસું દીધું રે. આ૦
સિદ્ધાચલ શિખરે દીવો રે . (૩) તવ એ વરીયા શીવનારી રે,આ૦ચૌદસહસ મુનિ દમિતારી રે.આ0 પ્રદ્યુમ્નપ્રિયા અચંભી રે, આ૦ ચૌઆલીસ મેં વૈદર્ભિ રે. આ0
સિદ્ધાચલ શિખરે દીવો રે ..... (૪) થાવસ્ત્રાપુત્ર હજારે રે, આ0 શુક્ર પરિવ્રાજક એ ધારે રે, આ૦ સેલગ પણસય વિખ્યાતરે, આ૦ સુભદ્ર મુનિ સમ સાતે રે. આ૦
સિદ્ધાચલ શિખરે દીવો રે.... (૫) ભવતરિયા તેણે ભવતારણ રે,આ૦ગજચંદ્રમહોદય કારણ રે.આ૦ સુરકાંત અચલ અભિનંદો રે, આ૦ સુમતિ શ્રેષ્ઠા ભયકંદોરે,આ૦
સિધ્ધાચલ શિખરે દીવો રે .... (૬) ઇમાં મોક્ષે ગયા કેઈ કોટી રે, આ૦ અમને પણ અશા મોટી રે, આ૦ શ્રધ્ધા સંવેગે ભરિયો રે, આ૦ મેં મોટો દરીયો તરિયો રે, આ૦
સિદ્ધાચલ શિખરે દીવો રે ... (૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org