SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧-૭ - - - - - - ઓંકાર બોલવાથી બ્રાહ્મણ નથી થવાતું, કેવળ જંગલમાં રહેવાથી મુનિ નથી થવાતું; કેવળ વલ્કલ (છાલનાં કપડાં) પહેરવાથી તાપસ નથી થવાતું. એ તો – સમયાએ સમણો હોઈ બંભચરણ બંભણો, નાણેણ ઉ મુણિ હોઈ તવેણ હોઈ તાવસો. એટલે સમતા હોય તો જ સાધુ થવાય છે. બ્રહ્મચર્ય હોય તો જ બ્રાહ્મણ થવાય છે. અને તપ હોય તો જ તાપસ બનાય છે. માટે હે ભાઈ ! તારા મનમાં જરા પણ શંકા લાવીશ નહિ કે મારાથી કેમ ધર્મ થઈ શકે ! પાળે એનો ધર્મ છે. કોઈનો ઇજારો નથી. બળિયા પર આ ઉપદેશની જાદુઈ અસર થઈ. પોતે હલકો છે, નીચ છે એ માન્યતા ભૂલી ગયો. તેને લાગ્યું કે પોતાને પણ આત્મકલ્યાણ કરવાનો બધા જેટલો જ અધિકાર છે અને તેણે બે હાથ જોડી મુનિરાજને વિનંતી કરી : “હે દયાળુ ! આપે મારા પર મોટો ઉપકાર કર્યો, મારી સાચી શક્તિનું ભાન કરાવ્યું. હવે મને આપનું જ શરણ છે. કૃપા કરીને મને પ્રભુ મહાવીરનો સેવક બનાવો.” મુનિએ તેને દીક્ષા આપી. મુનિ હરિકેશ બળે પોતાની સઘળી શક્તિથી તપ કરવા માંડ્યું, સઘળી શક્તિથી જ્ઞાન મેળવવા માંડ્યું. થોડા વખતમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005465
Book TitleMuni Harikesh Acharya Sthulibhadra
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy