________________
શાહ સોદાગર જમાલ
ભારતભૂમિની શોભાસમી મુંબાપુરીને એક લત્તો, આજે માનવમહાસાગરથી ઊભરાઈ રહ્યો છે. એક આલિશાન ઈમારતની પાસે મોટરો, ગાડીઓ અને મોટરસાઈકની હારની હાર ઊભી છે. આજે એક રાષ્ટ્રીય મહોત્સવ ઉજવાવાને છે. અનેક વિરોધીઓ અને અનેક શત્રએની કારમી હરીફાઈમાં પણ અખંડ ટકી રહેલી એક વેપારી પેઢીએ પોતાની માલિકીની બંધાવેલી બાદશાહી ઈમારતનું આજે ઉદ્ઘાટન થનાર છે. આજથી બે વર્ષ પહેલાં આ મકાનને પાયે નંખાયું હતું. આજે બે વર્ષે આ આલિશાન ઇમારત પૂરી થઈ છે અને ગરવી ગૂજરાતના સાચા સપૂત અદ્ધિારકારના સરદાર વલ્લભભાઈ એની ઉદ્દઘાટન ક્રિયા કરે છે.
ઠરાવેલ સમય થશે. રાજીપધાર્યા, સોનાની ચાવી છે તેમાં સેનાનું તાળ ઝાલી નાખ્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org