________________
શાહ સોદાગર જમાલ
૨૧
ટકાવીરાખવામાં મદદરૂપ થનાર તરીકે અનેક પુનીનાપહેલા હિતચિંતક તરીકે સર અબ્દુલકરીમ જમાલનુ નામ સુવર્ણ અક્ષરે કાતરાઈ રહેશે.’ ( ૫ ) શ્રી જમાલ શેઠ સ્વભાવેજ પરોપકારી,વિદ્યાવિલાસી અને ઉદાર હતા. તે લાખા રૂપિયા મેળવતા અને તે પરાપકારમાં વાપરતા. તેમના ખારણેથી કદી કાઈ યાચક અથવા કાઈ જાહેર કાર્યકર્તા દાન મેળવ્યા વિના પાછેા ફરતા નહિ.
વિદ્યાપ્રચાર પાછળ તે ઘેલા હતા. તેઓ અને તે માટે હજારનું દાન આપતા. રંગૂનમાં શ્રી જમાલ શેઠ પેાતાને ખરચે એક માટી કન્યાશાળા ચલાવતા હતા. વળી રંગૂનમાં કાઈ પણ હાઈસ્કૂલમાં ફારસી ભાષા શીખવવાની સગવડ નહતી. સરકાર એવા દાવો કરતી હતી, કે ફારસી શીખનારા વિદ્યાર્થીઓ ન મળવાથી સરકાર ફારસી શિક્ષણ માટે ખર્ચ કરવા માગતી નથી. આ છૂટી ટાળવા તેમણે દરમહિને ચારસા રૂપિયા મદદ આપવાનું ઠરાવી રંગૂનમાં ફારસી ભાષાના શિક્ષણની વ્યવસ્થા કરાવી હતી. એમ કહેવાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org