________________
શાહ સોદાગર જમાલ
અનેક રીતેસિ ંધિયા સ્ટીમ નેવીગેશન (નાકાનયન) પેઢી સાથે હરીફાઈ કરીને તેને સુવાડી દેવાના પેતરા ભરવા માંડયા !
પેઢીએ ધીમે ધીમે પેાતાનાં વહાણા બ્રહ્મદેશ તરફ પણ લંબાવ્યાં. કલકત્તા, મુંબઈ અને રંગૂન વચ્ચે પણ સિંધિયા નાકાનયન પેઢીના વહાણા દોડવા લાગ્યાં. આ પ્રગતિ તાડી પાડવા પરદેશી કંપનીઓએ એમ જાહેર કર્યું` કે જે વેપારીઓ તેમનીસ્ટીમરોમાં માલ મેાકલણે તેમને વળતર આપવામાં આવશે. આમ વળતરથી પરદેશી કંપનીની સ્ટીમરો દ્વારા માલ મોકલવાનુ ઘણું જ પરવડવા લાગ્યું. આ નીતિને લીધે વેપારીએ પરદેશીક પનીના વહાણામાં ચાખાની ગુણા મોકલવા લાગ્યા. તેમને તે સસ્તી પડવા લાગી અને જે વેપારીએ સિધિયા પેઢીનાં વહાણામાં માલ મેાકલવા લાગ્યા, તેને તે માંધા પડવા લાગ્યા અને તેથી તેમના વેપાર ભાંગવા લાગ્યા. પરિણામ એ આવ્યુ કે દેશી વેપારીઓ પણ વિદેશી પેઢીની સ્ટીમરામાં માલ મોકલવા લાગ્યા અને સિધિયા
Jain Education International
૧૭
For Personal & Private Use Only
www.jainelibrary.org