SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ પર૩ ક્રમ પરિશિષ્ટ - ૨ ઉત્સર્પિણી કાળના ભરત ક્ષેત્રના ભાવી ૨૪ તીર્થકરો અને તેમના પૂર્વભવોના નામો તીર્થકર પૂર્વનામ પદ્મનાભ ભગવાન શ્રેણિક રાજા સુરદેવ ભગવાન સુપાર્થ (ભગવાન મહાવીરના કાકા) સુપાર્શ્વ ભગવાન ઉદાયી રાજા (કોણિક પુત્ર) સ્વયંપ્રભ ભગવાન પોટ્ટીલ અણગાર સર્વાનુભૂતિ ભગવાન દ્રઢાયું શ્રાવક દેવશ્રુત ભગવાન કાર્તિક શેઠ ઉદયપ્રભ ભગવાન શંખ શ્રાવક પેઢાલપુત્ર ભગવાન નંદ શ્રાવક પોટ્ટીલ ભગવાન સુનંદા શ્રાવિકા શતકીર્તિ ભગવાન મહાશતક શ્રાવક મુનિસુવ્રત ભગવાન દેવકી માતા અમમ ભગવાન શ્રી કૃષ્ણજી સર્વભાવવિત ભગવાન સત્યકી વિદ્યાધર નિષ્કષાય ભગવાન બલદેવ નિપુલાક ભગવાન રોહિણી નિર્મમ ભગવાન સુલતા ચિત્રગુપ્ત ભગવાન રેવતી સમાધિગુપ્ત ભગવાન શતાલી-મૃગાલી સંવર ભગવાન ભયાલી અનિવૃત્તિ ભગવાન દ્વીપાયન વિજય ભગવાન નારદ વિમલ ભગવાન અંબડ દેવોપપાત સ્વાતિ ૨૪. અનંતવિજય બુદ્ધ - જે નું ૨ v $ $ $ $ $ છું હું શું છે કે $ $ $ $ $ શ્રી શ્રેણિકરાસ' કૃતિમાં આગામી કાળમાં થનારા તીર્થકરોમાંથી પાંચ મહાપુરુષોનો ઉલ્લેખ થયો છે. (૧) શ્રેણિક રાજા (૨) ઉદાયી રાજા (૩) સત્યકી વિદ્યાધર (૪) સતી સુલસા (૫) અંબડ સંન્યાસી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy