SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્ન થઈ હોય, રસાસ્વાદ કે ગંધ ખરાબ હોય તે અભક્ષ્ય, મેથીવાળા કાચા-દૂધ-દહીં-છાસ સાથે દ્વિદળ અભક્ષ્ય બને છે. દહીં-છાસ ઉકળે તેવો ઉપયોગ રાખવો. ૧૮.દ્વિદલ-ઘોલવડાઃ કાચા દૂધ-દહીં-છાસ સાથે તેલ ન નીકળે તેવા કઠોળો, તેની દાળ, લોટ તેની ભાજી ભેગાં થતાં અસંખ્ય ત્રસજીવોનો નાશ, શરીરમાં વિકૃતિ, કાચા દહીં સાથે વડા, શ્રીખંડ સાથે કઠોળ અભક્ષ્ય, બે રાત પછી દહીં કે દહીંના થેપલા-વડા અભક્ષ્ય, ફ્રીજના. ટીનપેક/શ્રીખંડ-મસ્કો વિ. અભક્ષ્ય છે. ઘરના શ્રીખંડ સાથે મેથીના વઘારવાળી કઢી કે મેથીવાળા અથાણા ન ચાલે. ૧૯.રીંગણા-વેંગણ અગણિત બીજો, ટોપમાં બસજીવોની હિંસા. તામસી-વિકારી-ક્ષયરોગ થાય. પ્રભુનું વિસ્મરણ થાય. ૨૦.તુચ્છફળઃ ખાવાનું થોડું, ફેંકી દેવાનું ઘણું, ચણીબોર-પીલું, ગુંદી-જાંબુ વિ. એંઠા ઠળિયામાં ત્રસજીવો સમુદ્ઘિમ જીવોની હિંસાનો દોષ લાગે. ૨૧.ચલિતરસઃ જે વસ્તુના વર્ણ-ગંધ-રસ-સ્પર્શ બગડી ગયા હોય, સડેલી-ખોરી વસ્તુઓ, ટીનપેક ફાસ્ટફ્સ શરબત પીણાંઓ, રાતવાસી પાઉં-રોટલી-ભાખરી-થેપલા (૨૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005451
Book TitleAaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri
PublisherRajendrasuri
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy